કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે આઠમો તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે કાંકરેજ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા આઠમો તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો.જેમાં મુખ્ય મહેમાન તરીકે પરમ પૂજ્ય મહંત શ્રી કાલિદાસજી મહારાજ,(દેકાવાડા) અધ્યક્ષ સ્થાને પૂર્વ ધારાસભ્ય શ્રી મગન સિંહ વાઘેલા અને ઉદઘાટક તરીકે કાંકરેજ ધારાસભ્ય શ્રી કિર્તિ સિંહ વાઘેલા સાથે બાહદુર સિંહ વાઘેલા ભડથ. ભારતસિંહ ભટ્ટે સરિયા માહા મંત્રી બનાસકાંઠા. વિજુભા વાઘેલા (આકોલી પૂર્વ સરપંચ) કરણસિંહ વાઘેલા કાંકરેજ જાગીરદાર સમાજ પ્રમુખ. મફતસી હ સોલંકી. વીનુભા સોલંકી કંબોઈ .વી.ડી. વાઘેલા વડા. પૂર્ણસિહ વાઘેલા ભલગામ. બબુભા ઝાલા (કપરું પુર રીટા યર્ડ આચાર્ય) તેમજ કર્મચારી મહામંડળ ના પ્રમુખ શ્રી ગાડાજી…

Read More

દાહોદ જિલ્લાના પીપલોદ મુકામે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ દ્વારા નવીન પંચાયત નું ખાતમુહૂર્ત  કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાના પીપલોદ ગામે નવીન પંચાયત નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તથા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાજેશ ભાઈ પરમાર, દેવગઢ બારીયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમરસિંહ રાઠવા સાહેબ ,દેવગઢબારિયા એપીએમસી ચેરમેન શ્રી ભરતભાઈ, દેવગઢબારિયા ભાજપ પ્રમુખ મુકેશભાઇ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આવેલ મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવી તથા સાલ ઓઢાડવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબે જણાવ્યું કે નવીન પંચાયત ઓફિસ માટે ૨૩ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ને હા પંચાયત…

Read More

હારીજ ખાતે પોષણ અભિયાન અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં પોષણ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ અંતર્ગત મંત્રી શ્રી દિલીપ કુમાર ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં હારીજ તાલુકાની ૧૧૯ આંગણવાડી માં ગ્રેનડર મશીન લાભાથીઓને આપવામાં આવ્યાઆ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોર એપીએમસી ચેરમેન ભગવાનભાઈ નગરપાલિકા પ્રમુખ ચંપાબેન ઠાકર ઉપપ્રમુખ નવલ સંગ ચૌહાણ અધ્યક્ષ ભાવનાબેન તથા પ્રાંત ઓફિસર સમી મામલતદાર હારીજ તાલુકા વિકાસ અધિકારી સહિત હારીજ નગરપાલિકા ન કોર્પોરેટરો આંગણવાડીની બહેનો સહિત આરોગ્ય વિભાગ અધિકારીઓ હાજર રહ્યા હતા જય આ કાર્યક્રમમાં પ્રાથમિક કન્યા શાળાની બાળાઓ દ્વારા પોષણ બાબતે ના નવા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જ્યારે કોઈ પણ બાળક કુપોષિત…

Read More

देवसेना के राष्ट्रीय मिडीया सेल प्रभारी डो. सीमा पटेल द्वारा निकावा में “श्रीमद् भगवत् गीता” का वितरण

दिनांक ३१-०१-२०२० के दिन निकावा गाँवमें “श्री गायत्री एज्युकेशन एन्ड चेरीटेबल ट्रस्ट” संचालित श्री नवजीवन विध्यालय में “देवसेना” (हिन्दु संगठन) कें राष्ट्रीय मिडीया सेल प्रभारी डो. सीमा पटेल द्वारा श्री नवजीवन विध्यालय के विध्यार्थीनीओ को १०१ “श्रीमद् भगवत् गीता” का वितरण किया गया । यह “श्रीमद् भगवत् गीता” वितरण कार्यक्रम में डो. सीमा पटेल ने छात्राओ को संबोधित करते हुए कहा कि “श्रीमद् भगवत् गीता” वितरण का मुख्य उद्देश्य बच्चों को गीता पाठ करने से धर्म का ग्यान होगा और धर्म ग्यान बढेंगा , साथ ही बच्चों के द्वारा भारत…

Read More