કેશાેદના માંગરાેળ રાેડ પર ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક પરિણીત યુવકનું માેત નિપજ્યું હતું યુવક “અમલ સંમેતાે બંગાળી” બસના કાચ તાેડી અંદર ફંગાેળાયાે હતાે અતિ ગંભીર રીતે ઘાયલ યુવકને 108 મારફત જૂનાગઢ ખસેડાયાે હતાે જયાં તેનું માેત નિપજ્યું હતું આ યુવક કેશાેદમાં સાેના ચાંદીનું મજુરીકામ કરતાે હતાે પાેલીસમાંથી મળતી માહિતી મુજબ કેશાેદના માંગરાેળ રાેડ પર સનાતન આશ્રમ સામે જીજે 11 એક્સ 0390 ની ખાનગી બસ કેશાેદ તરફ આવી રહી હતી જયારે જીજે 11 એકે 6032 ની ટ્વીસ્ટર બાઇક ચાંદીગઢ પાટિયા તરફ જઇ રહી હતી ત્યારે બંન્ને…
Read MoreMonth: January 2020
દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુ ના ભાઈનું દામનગર શહેર માં ભવ્ય સ્વાગત
દામનગર, દામનગર શહેર માં પધારેલ સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગૃરું ના અનુજબંધુ ભાઈસાહેબ ઉબેઇ જોયબભાઈ નુરુદિન સાહેબ નું દામનગર શહેર માં આગમન થતા સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના યુવાનો દ્વારા બાઇક રેલી યોજી ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું. દામનગર શહેર માં પધારેલ ઉબેઇ જોયબ નુરૂદીન ભાઈ સાહેેેબ નું ટ્રુવ્હીંલ અને ફોર વ્હીલ કાર નું પાયલોટીંગ અપાયું દામનગર શહેર માં સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના અગ્રણી ઓ એ પુષ્પગુંછ અર્પણ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. દામનગર શહેર માં આગમન થતા દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુ ના લઘુબંધુ ઉબેઇ જોયબભાઈ નુરુદિન…
Read Moreરાજકોટ માંથી નકલી ડોકટર ઝડપાયો
રાજકોટ, રાજકોટ ખાતે મેડિકલ ડિગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટરને આજરોજ રાજકોટ SOG એ ઝડપી પાડયો છે. અત્રે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટ બેડલા ગામમાં આવેલા બસ સ્ટેન્ડની બાજુમાં નકલી ડોક્ટર એવા કિરીટ વેલજીભાઈ સતાણી દ્વારા મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હોવાનું રાજકોટ એસ.ઓ.જી ને મળેલી બાતમીના આધારે આ નકલી ડોક્ટર ને ઝડપી પાડયો હતો. રિપોર્ટર : દિલીપભાઈ પરમાર
Read Moreરાજકોટ ખાતે ઓટો શોરૂમ ના કેશિયર દ્વારા લાખોની ઉચાપત…..
રાજકોટ, રાજકોટ માલવીયાનગર ખાતે આવેલ પરફેટ ઓટો સર્વિસ શોરૂમમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કેતનભાઇ ભીખુભાઈ જોશી, રહે સદભાવના એપારમેન્ટ, આજીડેમ પાસે ના ઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી શોરૂમના પાંચ 5,51,815 રૂ. કંપનીમાં જમા કરવાના બદલે પોતે પોતાના અંગત ઉપયોગમાં વાપરી પરફેક્ટ ઓટો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા પરફેક્ટ ઓટો સર્વિસ ના મેનેજર રોનકભાઇ નટવરલાલ વ્યાસ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ કરવા મા આવ્યા બાદ માલવિયા પોલીસ સ્ટેશન કેતનભાઈ જોશી ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર : દિલીપભાઈ પરમાર, રાજકોટ
Read Moreગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની મેગા ઇવેન્ટ “GIS SAGA-2020” ની થઈ ધમાકેદાર ઉજવણી..
ગોંડલ, ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓમાં રહેલ સ્કિલ, કૌશલ્યને કંડારવા માટે સ્ટેજ પૂરું પાડવામાં આવે છે તેના ભાગરૂપે ચાલુ વર્ષની મેગા ઇવેન્ટ એટલે “GIS SAGA-2020” નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેને બે શૉ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા. આ મેગા ઇવેન્ટનું ભવ્ય આયોજન મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ, ગોંડલ ખાતે તારીખ 5 જાન્યુઆરીના રોજ થયું હતું. આ એક દિવસીય કાર્યક્રમના બે શો માં ઉપસ્થિત સંતો, મહંતો અને મહેમાનોના વરદ હસ્તે દીપ-પ્રાગટ્ય કરી શરૂ કરવામાંઆવ્યો હતો. ચાલુ વર્ષની મેગા ઇવેન્ટ “GIS SAGA-2020” માં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ…
Read Moreશ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા વાર્ષિકોત્સવ ઉજવણી
જામનગર, “શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ” દ્વારા સંચાલિત “એ. બી. વિરાણી કન્યા વિદ્યાલય” ખાતે વાર્ષિકોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 6 થી 12 તેમજ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા અલગ-અલગ રૂપે રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે લેવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, પૂર્વ પ્રમુખ રામજીભાઈ ગઢીયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના બીનાબેન દવે, પૂર્વ ચેમ્બર પ્રમુખ તુલસીભાઇ ગજેરા, શહેર ભાજપ પ્રમુખ ગોપાલભાઈ સોરઠીયા, મંત્રી અશોકભાઈ પટેલ, ખજાનચી લવજીભાઈ વાદી, રમેશભાઈ વેકરીયા, શાળાના પ્રિન્સિપાલ તારાબેન પાંભર સહીત જ્ઞાતિના આગેવાનો અને વાલી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળામાં જયશ્રીબેન દત્તાએ કહ્યું…
Read Moreરાધનપુર પોલીસે લાખો રૂપિયા નો ગાંજા નું વાવેતર ઝડપી પાડ્યું
રાધનપુર માં એક પછી એક ગાંજા નું વાવેતર ઝડપાઇ રહ્યું છે પંદર દિવસ અગાઉ એસ.ઓ.જી પોલીસે મોટી પીપળી ગામમાં ગાંજા નું વાવેતર કરેલ ખેતર ઝડપ્યું હતું જ્યારે વધુ એક નશીલા કાળા કારોબાર ને ઝડપી પાડવામાં રાધનપુર પોલીસ ને સફળતા મળવા પામી છે પોલીસે રાધનપુર ના જૂની ધરવડી ગામ માં એક શખ્સ ના વાડા માં વાવેતર કરેલ 320 જેટલા ગાંજા ના છોડ સાથે ગાંજાનો વેપલો કરતા શખ્સ ને ઝડપી પાડ્યો હતો પોલીસે રૂપિયા 24.93 લાખ ની કિંમત નો 249.35 કિલો ગાંજા ના જથ્થા સાથે એક શખ્સ ની ધરપકડ કરી કાયદેસર ની…
Read Moreભરૂચ છીપવાડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ. …..
ભરૂચ, આજરોજ ભરૂચ નગરસેવા સદન ઢુવારા છીપવાડ સ્કુલમાં નગર સેવાસદન તેમજ જિલ્લા વહીવટી તંત્ર ઢુવારા સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 1, 2, 9 ના લાભાર્થીઓએ લાભ લીધો. જેમાં આવકનો દાખલો, આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિનો દાખલો વગેરે જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી. જેમાં નગરસેવા સદનના પ્રમુખ સુરભીબેન તમાકુવાળા, ચીફ ઓફિસર સંજયભાઈ, સલીમભાઈ, હેમેન્દ્રભાઈ કોઠીવાલા તેમજ સમશાદભાઈ સૈયદ તેમજ વોર્ડ નંબર 9ના સભ્યો હાજર રહ્યા હતા. રિપોર્ટર : મહેન્દ્રસિંહ વસાવા, ભરૂચ
Read Moreરાજકોટ માં CAA અને NRC કાયદાઓના વિરુદ્ધમાં રાષ્ટ્રવ્યાપિ રેલી યોજાશે
રાજકોટ, સમગ્ર દેશમાં ઇવીએમ મશીનથી ચૂંટાયેલી ભાજપ સરકારે એન.આર.સી. અને સી.એ.એ. જેવા બંધારણ વિરોધી કાયદાઓના અમલ કરવાના એલાન સાથે જ જનતામાં રોષ ફાટી નીકળ્યો છે. દેશના ખૂણે ખૂણેથી નાગરિકો વ્યક્તિગત તથા પોતપોતાના સંગઠનોના માધ્યમથી વિરોધ નોંધાવી રહ્યા છે. આ સમસ્યા સરકારે રાષ્ટ્રીય સ્તરે ઊભી કરેલ હોય તેનો વિરોધ પણ રાષ્ટ્રીય સ્તરે થવો જોઈએ. એ હેતુથી બહુજન ક્રાન્તિ મોર્ચા તરફથી આગામી તારીખ. ૮/૧/૨૦૨૦ ના રોજ રાષ્ટ્રીય સ્તરે રેલી, પ્રદર્શનનુ આયોજન કરેલ છે. રાજકોટ જિલ્લામાં પણ રાષ્ટ્રીય સ્તરે થનારી રેલીના અનુસંધાને રેલી યોજાનાર છે. જેમાં તમામ (એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., માઈનરીટી)sc,st,obc, minority મૂળનિવાસી…
Read Moreમોરબી જિલ્લા મહેસુલી તંત્ર દ્રારા ચિંતન શિબિર સંપન્નન
મોરબી, મોરબી જિલ્લા મહેસુલી તંત્ર દ્રારા મોરબીના ટાઉનહોલ ખાતે ચિંતન શિબિર યોજાઇ ગઇ. આ ચિંતન શિબિરને દિપપ્રાગટય કરી જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલે જણાવ્યું હતુ કે, મહેસુલ વિભાગના કર્મચારીઓ અધિકારીશ્રીઓમાં લીડરશીપ હોય છે. આ માટે જ સરકારશ્રી દવારા મહત્તમ વિવિધ યોજનાની અમલવારી આ તંત્ર દ્રારા જ થાય છે. તેમણે કચેરીમાં વહીવટી તંત્રને પ્રશ્નો લઈ આવનાર અરજદારને શાંતીથી સાંભળીને યોગ્ય નિવેડો લાવવા જણાવ્યુ હતું. પ્રેરણાત્મક ઉદ્દ્બોધનમાં સ્વામી આત્માનંદજીએ જણાવ્યું હતું કે ચિંતન કરવાથી જીવનમાં સરળતા તથા તરલતા આવે છે. લોકોના ભલા માટે નિયત કરાયેલ નિયમોને અનુસરીને વહીવટી જ્ઞાન, અનુભવનો ઉપયોગ કરી લોકોના કામ…
Read More