કેશાેદમાં વ્યાજના વિષચક્રના ભરડામાંં ફર્નિચરના કારખાના માલીક જાણો શું કરીયુ ?

કેશોદ માં વ્યાજ ખોરો નો અતિષય ત્રાસ વધી રહ્યો છે ત્યારે તેવીજ એક ઘટના આવી સામે જે કૈક આવી છે ઉંઘની ગાેળીઓ પી બેભાન થનારા માર્શલ ફર્નિચર અને માનવ ફર્નિચરની પેઢીના માલીક મુકેશભાઇ રાજાભાઇ દેવધરિયાએ માેટું વ્યાજ ઉઘરાવતા 6 સામે નાેંધાવી ફરીયાદ આરાેપીઓ હમીરભાઇ જાડેજા, કારાભાઇ કડછા, ગાંગાભાઇઓડેદરા, અશ્વિનભાઇ સુબા, ગાેવિંદભાઇ ગજેરા, શામજીભાઇગજેરા વિરૂધ્ધ કેશાેદ પાેલીસ સ્ટેશનમાં ગુન્હાે દાખલ કરવામાં આવ્યો છે માેટું વ્યાજ ઉઘરાવનારાઓમાં જેની સામે ફરીયાદ નાેંધાવી તેમણે પેઢીના માલીક પરીવારાે સાથે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી હતી આરાેપી એવા ગાેવિંદભાઇ ગજેરાએ વેપારીને ધમકાવી 2 ચેક લખાવી…

Read More

કેશોદ નગર પાલિકા પ્રમુખ દ્વારા સામાન્ય જનરલ બોર્ડ ઘણા સમય થી નહિ બોલાવતા આપાયું આવેદન

કેશોદ નગરપાલિકા ની છેલ્લી ટર્મ માં ઘણાજ વાદ અને વિવાદો જેવાકે રોડ રસ્તા ના કામો માં થતો ભ્રષ્ટાચાર . મજૂર મંડળી માં ઉચાપતનીવાતો . રોશની માં LED ની કમી.કાયમી ડહોળું પાણી આવવું. પાલિકા દ્વારા મૂકવામાં આવેલી કચરાપેટીઓ માં થયેલો ભ્રષ્ટાચાર કેશોદ સાફ-સફાઈ ના કામો માં અણ આવડત વગેરે મુદ્દાઓને લઈને છેલ્લા દોઢેક વર્ષ થી ચર્ચામાં રહેલ છે ત્યારે તે બધી બાબતો માં કેશોદ શહેર કોંગ્રેસ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કેશોદ શહેર ની જનતા ના હિત માટે કોઈપણ જાતનું નક્કર પરિણામ મળેલ નથી આ બધી બાબતોમાં વિશેષ વાત કરીએ તો…

Read More

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જિજ્ઞેશભાઈ કાલાવડિયાના પિતાશ્રીનું દુઃખદ અવસાન

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ* (ABPSS) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીજિજ્ઞેશભાઈ કાલાવડિયાના પિતા શ્રી ભીમજીભાઈ ખીમજીભાઈ કાલાવાડિયા નું 87 વર્ષની વયે તા.21-01-2020ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચીરશાંતિ અર્પે અને *શ્રી સ્વામિનારાયણ ભગવાન તેને અક્ષરધામ નું સુખ આપે તેવી પ્રભુ પ્રાર્થના જિજ્ઞેશભાઈ તથા સમસ્ત કાલાવાડિયા પરિવાર પર આવી પડેલ અણધારી દુઃખદ વેળાએ આ ઊંડા આઘાતમાંથી બહાર નીકળવાની શક્તિ આપે તે માટે સમસ્ત ” હિન્દ ન્યુઝ ”  પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે. •••••••••••••••••••••••• સદગતનું બેસણુંતા. 23-01-2020ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાન – 301-ડી, જીવરાજનગરી, અંબિકા ટાઉનશીપ, નાનામવા પાસે, રાજકોટ…

Read More

અમરેલી શહેરી અને ગ્રામ્ય માં કડકડતી ઠંડી માં ગિષ્મ નો અહેસાસ કરાવતા વિદ્વાન ભગવતાચાર્ય જયેશભાઈ પંડયા

અમરેલી ના જંગર ષડદર્શનચાર્ય વિદ્વાન શાસ્ત્રી જયેશભાઈ એન પંડ્યા જંગર વાળા દ્વારા અમરેલી શહેરી અને ગ્રામ્ય માં વિસ્તારો માં ધાબળા વિતરણ   કડકડતી ઠંડી માં ગિષ્મ કરાવતી માનવતા રોડ રસ્તા વેરાન વગડા ઓ જાહેર સ્થળો રેલવે સ્ટેશન બસ સ્ટેશન આર્થિક પછાત વસાહતો  માં ઠંડી માં ઠુઠવાતા ભુક્ષુકો ને ધાબળા બેન્કેટ ઓઢાડી માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતા કથાકાર તરફ થી જાતે જ જરૂરિયાત મંદો ને જરૂરી દ્રવ્ય અર્પણ કરાયું વસ્ત્ર ખાદ્ય સહિત ની સામગ્રી વિતરણ કરાય રહી છે 

Read More

મહારાષ્ટ્રના 53 મા વાર્ષિક નિરંકારી સંત સમાગમ ની તૈયારીઓ પુર જોશ માં

ભક્તિ ભાવ થી યુક્ત ઉત્સાહપૂર્ણ સેવાઓનો અદ્ભૂત દૃશ્ય ગુજરાત થી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભક્તો પ્રતિદિન સેવાઓ માં શામિલ પીપલોદ: મહારાષ્ટ્રના પ્રખ્યાત તીર્થસ્થળ, નાસિકના, બોરગડ, મખમલાબાદ, પેઠ, ધરમપુર ગુજરાત હાઈવે વિસ્તારમાં આશરે 212 એકરના વિશાળ ઠક્કર ગ્રાઉન્ડ પર મહારાષ્ટ્રના 53 માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પુર જોશ થી કરવા માં આવી રહી છે. સેવા કરતા નિરંકારી ભક્તોના ચહેરા પર ભક્તિ, ઉત્સાહ ના ભાવ પ્રકટ થાય છે, ઈશ્વર પ્રત્યેની તેમની સાચી શ્રદ્ધાનો અદભૂત નજારો પ્રત્યક્ષ થાય છે. આ વિધિવ્રત સેવાઓનું ઉદ્ધઘાંટન 22 મી ડિસેમ્બર, 2019 ના રોજ કરવામાં આવ્યું હતું અને…

Read More

મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે નારિ સમેલન અને કાયદાકીય જાગૃ્તિ શિબિર યોજાઇ

નારિ સંમેલનો અને શિબિર થકી મહિલાઓમાં સ્વનિર્ભરતા અને આત્મરક્ષણ માટે જાગૃતિ કેળવાઇ છેઃ સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબી ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર મોરબીના સયુંકત ઉપક્રમે મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે બંધારણ દિવસ અને મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મ જયંતિ ઉજવણી નિમિતે નારિ સમેલન અને કાયદાકીય જાગૃ્તિ શિબિર યોજાઇ હતી. નારિ સંમેલનના અધ્યક્ષસ્થાનેથી સાસંદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતુ કે, સમયાંતરે આવી શિબિર અને મહિલા સમેલનો થકી મહિલાઓ સ્વનિર્ભર થાય, રક્ષણ માટે જાગૃત બને, સરકારની યોજનાઓની જાણકારી મેળવી લાભ લે તે આ સરકારનો ઉદ્દેશ છે. માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી લઇ…

Read More

રાધનપુર ખાતે ત્રણ પોલિસ સ્ટેશન મા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો

રાધનપુર, રાધનપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશન માં અલગ અલગ જગ્યાએથી પકડાયેલ દારૂનો જથ્થો જેમાં વારાહી પોલીસ સ્ટેશન, સાંતલપુર પોલીસ સ્ટેશન માંથી કુલ 101481 બોટલો જેની કુલ કિંમત 16791861 રૂ. છે તેમજ રાધનપુર પોલીસ સ્ટેશન માં પકડાયેલ દારૂ ની બોટલો 46999 જેની કુલ કિંમત 5116222 રૂ. છે. આ તમામ પકડાયેલ દારૂ ના નો જથ્થો વર્ષ 18/19/20 નો હતો. સાંતલપુર ખાતે ત્રણેય પોલીસ સ્ટેશનમાનો આ તમામ દારૂનો જથ્થાને ભેગા કરી રાધનપુરનાં ચામુંડા માતાજીનાં મંદિર આગળ, મેહસાણા રોડ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર : ભગીરથસિંહ જાડેજા 

Read More

મહિસાગર જિલ્લામાં ૭ મી આર્થિક ગણતરી ની કામગીરી નો CSC અને જિલ્લા આંકડા વિભાગ દ્વારા પ્રારંભ

ભારત સરકાર ના Ministry Of Statistics And Programme દ્વારા સમગ્ર દેશમાં સાતમી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી છે ગુજરાતમાં તારીખ ૧૫/૧/૨૦ ના રોજ માનનીય મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે. જિલ્લા માં ૨૪૦૦ થી વધુ ગણતરીદારો અને ૩૦૦ થી વધુ સુપરવાઈઝરશ્રી મોબાઇલ એપ્લિકેશના ઉપયોગથી માહિતી એકત્ર કરવાની કામગીરી કરશે દેશમાં પ્રથમ વખત ડિજિટલ માધ્યમથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા ગણતરી કરવામાં આવશે આ આર્થિક ગણતરી ના ફિલ્ડ વર્ક અને પ્રથમ કક્ષાના ૧૦૦% સુપરવિઝન ની કામગીરી ભારત સરકાર દ્વારા કોમન સર્વિસ સેન્ટર (CSC) ને સોંપાઈ છે. આ ગણતરી દરમિયાન તમામ ઘરની રૂબરૂ…

Read More

ખનીજ ચોરી, ઓવરલોડ, ટ્રાફિકની સમસ્યા મુદ્દે કડક હાથે કાર્યવાહી કરાશે

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળેલ  સંકલન બેઠકમાં રજૂઆતો અંગે નિર્ણયો લેવાયા મોરબી, મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી નિકાલ લાવવામાં આવ્યો હતો. ગત શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલ સંકલન બેઠકમાં ખનીજચોરી, ઓવરલોડેડ વાહનો, ટ્રાફિક, પ્રદુષણ, ગેરકાયદેસર બાંધકામો અંગે કડક હાથે કાર્યવાહી કરવા આદેશો આપ્યા હતા. આ બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો બાબતે ચર્ચા કરી મોરબીમાં વિવિધ સ્થાનો નક્કી કરી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અને ટ્રાફિકની વ્યવસ્થા વધુ સુચારુ કરવા પર ભાર…

Read More

દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના માર્ગ નું રૂપિયા અઢી કરોડ ના ખર્ચે નવીનીકરણ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર વરદહસ્તે ખાતમહુર્ત

દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના રોડ નું ખાતમહુર્ત કરતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દામનગર શહેર ના અજમેરા હેલ્થ સેન્ટર પાસે થી નાનાકણકોટ સુધી સાડા નવ કિમિ રોડ નું નવીનીકરણ કરવા રૂપિયા અઢી  કરોડ ખર્ચે બે સ્ટેન્ડર થી દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના માર્ગ નું કામ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર સહિત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં શરૂ કરાયો આ તકે લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા પાડરશીંગા સરપંચ ભુરખિયા સરપંચ નાનાકણકોટ સરપંચ દામનગર એ.પી.એમ.સી ના ચેરમેન ભગવનભાઈ નારોલા દામનગર શહેર કોંગ્રેસ ના જીતુભાઇ નારોલા અમરેલી જિલ્લા પંચાયત ના…

Read More