ચક્ષુદાન – અંધકારમાંથી ઉજાસ ફેલાવવા માટેનું મહાદાન

હિન્દ ન્યુઝ, રાજકોટ અંગદાન અને ચક્ષુદાન માત્ર દાન નથી… આ છે માનવતાની સર્વોચ્ચ સેવા    રાજકોટના લોકોએ આ પવિત્ર કાર્યને હૃદયથી સ્વીકાર્યું છે. છેલ્લા બે વર્ષમાં જ 1,464 આંખોનું દાન થતા 300થી વધુ દર્દીઓએ ફરી પ્રકાશ જોયો છે. કોઈની આંખોથી વિશ્વ જોવું એટલે મૃત્યુ પછી પણ જીવંત રહી સમાજને પ્રકાશ આપવો.  જી.ટી.શેઠ આંખ હોસ્પિટલ અને પી.ડી.યુ. મેડિકલ કોલેજના વિભાગીય વડા ડૉ. કમલસિંહ ડોડીયા, પ્રોગ્રામ ઓફિસર ડો. હરેશ ગઢીયા, ડો. નીતિબેન શેઠ, ડો. ફાલ્ગુની ત્રિવેદી, ડો.ચેતના, ડો. અંજલી પડાયા સહિતના સ્ટાફની જહેમતથી અનેક પરિવારોના જીવનમાં ખુશીઓ ફરી ખીલી છે. ચાલો, આપણે…

Read More

વિશ્વ મચ્છર દિવસ અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા યોજાઈ રેલી

હિન્દ ન્યુઝ, આણંદ      જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મચ્છરની ઉત્પત્તિ મચ્છરથી થતા રોગ વિશે જાણકારી આપવા માટે ખાસ અભિયાન અંતર્ગત વિશ્વ મચ્છર દિવસે રેલી યોજવામાં આવી હતી. જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ મચ્છર દિવસ અતર્ગત ગ્રામ વિસ્તારમા પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોના સહયોગથી જિલ્લાના ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૮ અર્બન આરોગ્ય કેન્દ્ર અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના ક્ષેત્રીય વિસ્તારોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમ, આશા બહેનો અને અર્બન મેલેરિયા…

Read More

વિશ્વ મચ્છર દિવસ

હિન્દ ન્યુઝ, આણંદ     વૈશ્વિક સ્તરે વિશ્વ મચ્છર દિવસ ૨૦૧૫ થી દર વર્ષે ૨૦ મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી સર રોનાલ્ડ રોસ કે જેઓએ ૧૮૯૭ માં મનુષ્યમાં માદા મચ્છરોને કારણે મેલેરિયા સંક્રમિત થવાની શોધ કરી હતી, તેમના સ્મરણાર્થે ઉજવવામાં આવે છે. જીવવિજ્ઞાન કહે છે કે, મચ્છરોની લગભગ ૩,૫૦૦ પ્રજાતિ છે અને તેથી પણ વધુ મહત્ત્વની વાત એ છે કે મચ્છરથી સૌથી વધુ પરેશાન માનવી જ છે ! હિંસક જાનવરોને કારણે દેશમાં એટલા મોત થતા નથી, તેટલા મોત નાનાં નાનાં મચ્છરોના કરડવાથી થાય છે. ભારત સરકારે…

Read More

પોષકતત્વોનો ખજાનો બાજરો : પ્રાકૃતિક ખેતીથી બાજરો ઉગાડવાની રીત જાણો, ભાગ ૧

હિન્દ ન્યુઝ, બોટાદ         આપણાં રાજ્યના રાજ્યપાલશ્રી તેમજ મુખ્યમંત્રી પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે ખેડૂતોને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે. બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા પણ અલગ અલગ પાકોનું વાવેતર અને તેની કાળજી પ્રાકૃતિક ઢબે કેવી રીતે રાખી શકાય તેની સંકલિત માહિતી સાથે માહિતીસભર લેખ આપવામાં આવે છે. ત્યારે આજે આપણે જાણીશું કે પ્રાકૃતિક ખેતીથી કેવી રીતે બાજરાનું વાવેતર કરી શકાય…પ્રાકૃતિક ખેતી દ્વારા બાજરો ઉગાડવો એ પરંપરાગત અને ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિ છે જે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે એટલું જ નહીં પરંતુ પાકની ગુણવત્તા અને પોષક મૂલ્યમાં પણ…

Read More

જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત ૧૦૮૩ હોસ્પિટલોનું થયું રજીસ્ટ્રેશન

હિન્દ ન્યુઝ, આણંદ     ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત હોસ્પિટલોએ ઓનલાઇન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જે અંતર્ગત જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે કુલ ૧૦૮૩ અરજીઓને ઓનલાઇન મંજૂર કરવામાં આવી છે, તેમ જનરલ હોસ્પિટલ, આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં આવેલ તમામ ચિકિત્સા સંસ્થાઓને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન અંગેની માહિતી મળી શકે તે હેતુસર જાણકારી આપવામાં આવી છે, અને આણંદના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, આણંદ હોમિયોપેથીક એસોસિએશન અને આણંદ આયુર્વેદિક એસોસિએશનને પણ આણંદ જિલ્લામાં આવેલ તમામ ચિકિત્સા સંસ્થાઓનું…

Read More

જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ખાણી પીણીની ૧૩૦ જેટલી લારી ગલ્લાની તપાસ કરી ૨૨ નમુના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સ્ટ્રીટ ફૂડ ખાણીપીની લારીઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વિદ્યાનગર ઇસ્કોન મંદિર રોડ ખાતે આવેલ, આણંદ ટાઉનહોલ પાસે, ખાઉંદરા ગલી, નવા બસ સ્ટેન્ડ પાસે, ગામડી વડ, ગ્રીડ ચોકડી રોડ પર, ખંભાત ખાતે બસ સ્ટેશન, ટાવર પાસે, સ્ટેશન રોડ, પ્રેસ રોડ, ડોક્ટર આંબેડકર સર્કલ પાસેના સ્ટ્રીટ ફૂડ તથા આમલેટ બનાવતી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સોજીત્રા ચોકડી ખાતે અને સોજીત્રા બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં તથા ચાંગા અને ચાંગા યુનિવર્સિટી ની આસપાસમાં આવેલ ખાણીપીણીની લારી…

Read More

ખાંડ સાથે દુશ્મનાવટ કરો અને વજન ઉતારો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       આધુનિક જીવનશૈલીમાં વધુ સગવડતાઓ, બેઠાડું જીવન અને ભોજનની અયોગ્ય આદતોના કારણે શારીરિક તકલીફો વધી છે. મેદસ્વિતા પણ આધુનિક જીવનશૈલીમાંથી ઉત્પન્ન થયેલી આવી જ એક વિકટ સમસ્યા છે. ખાંડ એ મેદસ્વિતાનો પાક્કો દોસ્ત છે. ખાંડ સાથે દુશ્મનાવટ કરવાથી વજન સૌથી ઝડપથી ઉતારી શકાય છે. આ માટે વધુ પડતી ગળી ચીજવસ્તુઓથી દૂર રહેવું જરૂરી છે. પેકેજિંગ ફૂડ, કોલ્ડડ્રિંક્સ સહિતના અનેક ઉત્પાદનોમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધુ પડતું જોવા મળે છે. ખાંડ મુખ્યત્વે શેરડીમાંથી બનાવવામાં આવે છે. ખાંડમાં ગ્લુકોઝ, સુક્ટોઝ અને ફૂક્ટોઝની માત્રા હોય છે. જેનું વધુ…

Read More

ફાટેલા હોઠની ખામી લઈ જન્મેલી રીવાને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મળ્યું નવજીવન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના બાળકોને ગંભીર બીમારીમાં નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. આ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે) ગીર સોમનાથના બાળકો માટે આશીર્વાદ સમાન બન્યો છે. આર.બી.એસ.કે અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બીમાર બાળકોને ઘરે તેમજ શાળાએ જઇ તપાસ કરી જરૂરી સારવાર સાથે માર્ગદર્શન આપવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામના વાડી વિસ્તારમાં રહેતા જયદીપભાઇ પંપાણિયાની દિકરી રીવાનું જન્મજાત ફાટેલા હોઠની ખામીનું ખાનગી હોસ્પિટલમાં રૂ.૧ લાખના ખર્ચે થતું ઓપરેશન વિના મૂલ્યે થયું હતું.…

Read More

મહિલા અને બાળ વિભાગ તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ખાંભડા ગામની પાવન માધ્યમિક શાળામાં જાતીય સતામણી કાયદા અંગે જાગૃતતા કેળવવા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ      બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બલોલીયા અને મહિલા અને બાળ અધિકારી આઈ.આઈ.મન્સુરીના માર્ગદર્શન હેઠળ ખાંભડા ગામની પાવન માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે “બેટી બચાવો બેટી, પઢાવો કાર્યક્રમ” અંતર્ગત જાતીય સતામણી અને ઘરેલુ હિંસાના કાયદા તેમજ વિવિધ યોજનાઓ અને હેલ્પ લાઇન નંબર વિશે જાગૃતતા લાવવા હેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પી.બી.એસ.સીના કાઉન્સેલર રીંકલબેન મકવાણા દ્વારા સેન્ટરની કામગીરી વિશે, આવતા કેસો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ હાલમાં કિશોરીઓ સાથે બનતા કિસ્સાઓમાં થતી જાતિય સતામણી સમયે જાગૃતતા કેળવવા અને…

Read More

જિલ્લામાં દિવ્યાંગ બાળકોનો મેગા એસેસમેન્ટ કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ના પાંચ વર્ષ પૂર્ણ થયાની પહેલ તરીકે અને વિઝનને સાકાર કરવા ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં પહેલી ઓગસ્ટથી વેરાવળ, ઉના અને કોડીનાર ખાતે દિવ્યાંગ બાળકોનો મેગા એસેસમેન્ટ કેમ્પ યોજાશે. ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં પહેલી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન વેરાવળ ખાતે વેરાવળ અને તાલાલા તાલુકાનો, બીજી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન ઉના ખાતે ઉના અને ગીરગઢડાનો તેમજ ચોથી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન કોડીનાર ખાતે કોડીનાર અને સૂત્રાપાડાનો મેગા એસેસમેન્ટ કેમ્પ સવારે ૧૦.૩૦ કલાકે યોજાશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષા સમાગમ દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્યાંગ…

Read More