મહીસાગર જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ માનગઢ ખાતે ૭૭માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી!

હિન્દ ન્યુઝ, મહીસાગર 

રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લેવાયો. મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને જનઆંદોલન બનાવવા આહ્વાન કર્યું.

કાર્યક્રમની હાઈલાઈટ્સ:

✅ વન વિભાગના શ્રેષ્ઠ કર્મીઓનું સન્માન

✅ સખી મંડળોને આર્થિક સહાયના ચેક વિતરણ

Related posts

Leave a Comment