રાજ્યમાં 25 લાખ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને કરાયું વિનામૂલ્યે અનાજ વિતરણ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

       છેલ્લાં પાંચ વર્ષમાં અન્ન સુરક્ષા યોજના હેઠળ રાજ્યમાં 25 લાખ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને કરાયું વિનામૂલ્યે અનાજ વિતરણ; જેમાં મુખ્યત્વે કુલ 136 લાખ મે. ટન ઘઉં-ચોખા તેમજ 03 લાખ મે. ટન બરછટ અનાજનો લાભ અપાયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અન્ન સુરક્ષા વધુ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ તહેવારોમાં તેમજ માસિક દરે કુટુંબ- પરિવારજનોને રાહત દરે તથા વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ચણા તેમજ બરછટ અનાજનો લાભ આપવામાં આવ્યો છે : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

 

Related posts

Leave a Comment