જૂનાગઢ ખાતે આવેલ જોષીપુરા શ્રી સરદાર પટેલ ની પૂર્ણ કદની પ્રતિમા તેમજ સર્કલ ના નવીનાકરણના કામનું ખાતમુરત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

13 સપ્ટેમ્બર એક ઐતિહાસિક દિવસ છે આજના દિવસે એક ભારતના પ્રણેતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદ ઉપર લશ્કરી કાર્યવાહી કરી અને હૈદરાબાદના નિઝામ પાસે હૈદરાબાદને ભારતમાં વિલીનેકરણ કરવા માટેના દસ્તાવેજ ઉપર સહી કરાવેલ અને હૈદરાબાદ ને ભારતમાં વિલીનીકરણ કરેલ આજના ઐતિહાસિક દિવસને યાદ કરીને જોષીપુરા ખાતે શ્રી સરદાર પટેલ ની પૂર્ણ કદની પ્રતિમા તેમજ સર્કલ ના નવીનાકરણના કામનું ખાતમુરત માનની સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા માનની મેયર ગીતાબેન પરમારકમિશનર રાજેશકુમાર તન્ના તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ વિસ્તારના કોર્પોરેટરઓ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment