જૂનાગઢ જલારામભકિતધામ ખાતે સાહસ વીર પદયાત્રી નું શાનદાર સન્માન

હિન્દ ન્યુઝ,  જૂનાગઢ

જુનાગઢથી મુંબઈ લાલબાગ ચા રાજા (ગણપતિ બાપ્પા)ના દર્શન કરવા પગપાળા યાત્રા પૂર્ણ કરીને પરત આવેલા સમીરભાઈ દતાણીનુ જુનાગઢના જલારામ ભક્તિધામ ખાતે શાનદાર સન્માન કરવામાં આવ્યું આવ્યું હતું, આ પ્રસંગે ટ્સ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પી.બી. ઉનડકટે સમીરભાઈની કોરોના કાળ દરમ્યાનની કઠિન માનવ સેવા અને અન્ય સમાજ સેવાને બિરદાવી હતી. વિરબાઈમા મહિલા મંડળના બહેનોએ મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કર્યા હતા

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment