દીકરા દીકરીઓને યોજનામાં જોડાવા માટે ટ્રેનિંગ કેમ્પનું શ્રીમતી રિવાબા દ્વારા આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર

આજરોજ જામનગર તાલુકા ના નારણપુર ગામે ભારત સરકાર ની અગ્નિવીર આર્મીની ટ્રેનીંગ માટે માતૃ આશિષ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રિવાબા રવિન્દ્ર સિંહ જાડેજા દ્વારા નારણપુર મુકામે દીકરા દીકરીઓને યોજનામાં જોડાવા માટેનો ટ્રેનિંગ કેમ્પનું શ્રીમતી રિવાબા દ્વારા આયોજન કરેલ તેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના તેમજ જામનગરના દીકરા અને દીકરીઓ જોડાયેલ નારણપુર માં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટોટલ 35 દિવસની ટ્રેનિંગ નો કેમ્પ રિવાબા જાડેજા ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે આ કેમ્પનું સફળ સંચાલન નારણપુર ગામના સરપંચ મહેશભાઈ ચાંદ્રા તેમજ ઉપસરપંચ વિજયભાઈ નંદાએ ખૂબ જહેમત ઉઠાવેલ આ પ્રસંગે ગામના યુવાનો દીકરીઓ વડીલો બહોળી સંખ્યામાં જોડાયા હતાં અને આ કાર્યક્રમને સફળ બનાવેલ.

તાલુકા બ્યુરો ચીફ (જામનગર) : અંકીત ગંઢા

Related posts

Leave a Comment