વર્ષોની પરંપરા મુજબ રાધનપુર ખાતે તાજીયા નો તહેવાર ઉજવાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ ના તહેવારને લઇ ને ઉજવણી કરવામાં આવી

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા ની ધૂમ ધામ થી ઉજવણી કરવામાં આવી જેમાં રાધનપુર ખાતે આવેલ વડપાસર તળાવ ખાતે ઠંડા કરવામાં આવ્યા તેમજ ખૂબ મોટી સંખ્યામાં રાધનપુર શહેર ના મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા.રાધનપુર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ વર્ષોની પરંપરાગત મુજબ રાધનપુર ખાતે તાજીયા નો તહેવાર હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. તાજીયા નું રાધનપુર શહેર ની બજાર ની અંદર અલગ અલગ લોકોએ સ્વાગત કર્યું હતું.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment