બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લા કલેકટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં ‘કોફી વિથ’ નું આયોજન

હિન્દ ન્યુઝ, રાજપીપલા     બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લા કલેકટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કોફી વિથનું આયોજન કલેકટર કચેરીના કોન્ફોરન્સ હોલ ખાતે રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રમત-ગમત, શૈક્ષણિક ક્ષેત્રો સહિત અન્ય પ્રવૃતિમા અગેસર એવી કુલ ૩૯ દીકરીઓનું સન્માન જિલ્લા કલેકટર એસ.કે.મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.  આ વેળાએ આનંદની લાગણી અનુભતા જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના દિકરીઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધીને જિલ્લાનુ તેમજ રાજ્યનું નામ રોશન કરે છે. જે સૌના માટે ગૈરવની વાત છે. આ નર્મદા જિલ્લાના રત્ન એવી દિકરીઓ રાસ્ટ્રીય અને આંતરરાસ્ટ્રીય રમતોમાં ભાગ લઈને…

Read More

સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા દ્વારા NSS નો સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા દ્વારા NSS નો સાત દિવસીય પ્રાથમિક શાળા ગોંડલવિહિર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૯ રોજ આ શિબિરના ઉદ્ધઘાટન સમારોહમાં ઉપસ્થિત તાલુકા શિક્ષણાધિકારી શ્રી કલ્પેશભાઈ જે ચૌધરીએ એન.એસ.એસના સ્વયંસેવકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાનોએ વ્યસન અને ડ્રગ્સ વગેરેથી દૂર રહીને રાષ્ટ્રની સેવા માટે સૌપ્રથમ તૈયાર થવા જોઈએ તેમને ઉડતા પંજાબ ફિલ્મનું ઉદાહરણ આપીને વ્યસન અને ડ્રગ્સ દુર રહેવા જણાવ્યું હતું. આ સાથે જ યુવાનોએ મોબાઈલ ના વ્યસન થી દુર રહી તેનો સદુપયોગ કરવો જણાવ્યું…

Read More

કચ્છના રણમાં “સહકારથી સમૃદ્ધ” થયેલું સફેદ સોનું એટલે સરહદ ડેરી

હિન્દ ન્યુઝ, કચ્છ     ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ-ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર સરહદ ડેરી 900થી વધુ સહકારી મંડળીઓ મારફતે દરરોજ આશરે 80,000 દૂધ ઉત્પાદકો પાસેથી 5.5 લાખ લિટર જેટલું દૂધ એકત્ર કરે છે. ડેરી દ્વારા પશુપાલકોને દરરોજ અંદાજે ₹3 કરોડની ચુકવણી કરવામાં આવે છે. ભૂકંપ બાદ કચ્છના સહકારી ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સરહદ ડેરીની નોંધપાત્ર ભૂમિકા રહી છે.

Read More

77માં પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરી 2026ની રાજ્ય કક્ષાની ઉજવણી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે

હિન્દ ન્યુઝ, ભુજ       77માં પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરી 2026ની રાજ્યકક્ષાની ઉજવણી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9:૦૦ કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલશે. રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળથી રાષ્ટ્રીય પર્વોની રાજ્યકક્ષાની ઉજવણી જુદા-જુદા જિલ્લાઓમાં જનભાગીદારીથી કરવાની શરૂ કરાવેલી નવતર પરંપરા અનુસાર 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની…

Read More

આગામી તા.૨૦મે,૨૦૨૬ સુધી દેશલપર-હાજીપીર રોડ પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર માટે બંધ રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ     કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ, આનંદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તા.૨૦/૦૫/૨૦૨૬ સુધીના સમયગાળા માટે દેશલપર-હાજીપીર રોડ કિ.મી.૦/૦ થી ૩૨/૦ પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર બંધ કરવા તેમજ આ માર્ગ પરથી દેશલપર-હાજીપીર રોડ પર અવર-જવર કરતા ભારે/અતિભારે વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા હુકમ ફરમાવેલ છે. આ હુકમ અન્વયે ભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તે થાય છે. અનુસૂચિ પ્રમાણે (૧) હાજીપીરથી જખૌ પોર્ટ તરફનો હાજીપીર-લુડબાય-ઢોરો-મુરૂ-દેશલપર(ગું.)-કોટડા(જ)-ઉખેડા-બાલાપર-બીટ્ટા-જખો પોર્ટ રોડવાળો રૂટ અને (૨) હાજીપીરથી ભુજ (મુન્દ્રા-કંડલા) તરફનો હાજીપીર-લુડબાય-ઢોરો-મુરૂ-દેશલપર(ગું.)-કોટડા(જ)થી નખત્રાણા, ભુજ, શેખપીર…

Read More

કચેરીથી પૂજા ડાઈનીંગ હોલ સુધીના માર્ગ પર ૨૪મી સુધી વાહનોની અવર-જવર બંધ રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ     ભુજ શહેર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા.૨૪/૦૧/૨૦૨૬ સુધી ભુજ શહેરમાં રસ્તા/માર્ગ પરથી વાહનોની અવર-જવર બંધ કરવા તથા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા દરખાસ્ત રજૂ થયેલ છે, જે અન્વયે હુકમો કરવા જરૂરી જણાય છે. કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા હુકમ કરાયો છે કે,ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તા.૨૪/૦૧/૨૦૨૬ સુધીના સમયગાળા માટે ભુજ શહેરની જિલ્લા માહિતી કચેરીથી પૂજા ડાઈનીંગ હોલ સુધીના રસ્તા પરથી વાહનો અવર-જવર કરી શકશે નહીં.…

Read More

૨૧મીથી ભુજ ખાતે Joint Entrance Examination (Main) 2026 પરીક્ષા યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ     રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા Joint Entrance Examination (Main) તા.૨૧/૦૧/૨૦૨૬થી તા.૨૯/૦૧/૨૦૨૬ દરમિયાન યોજાનાર છે.  આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્‍દ્રના સ્‍થળ તથા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેની આજુબાજુના વિસ્‍તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે પ્રતિબંધાત્‍મક હુકમો જારી કરાયા છે. જિલ્‍લામાં આ પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્‍વોના ત્રાસ અને ભય વિના આપી શકે તેમજ પરીક્ષા સ્થળના સંચાલકઓ અસામાજિક તત્‍વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમિયાન ચોરીના…

Read More

છત્તર ગામમાં “ફ્રી મેડિકલ કેમ્પ” નું આયોજન

હિન્દ ન્યુઝ, કાલાવડ        અમદાવાદની પ્રખ્યાત ‘જીસીએસ હોસ્પિટલ’ દ્વારા કાલાવડ તાલુકાના છત્તર ગામમાં નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરો દ્વારા “ફ્રી મેડિકલ કેમ્પ” (મફત તપાસ)નું આયોજન કરવામાં આવ્યું.        આ કાર્યક્રમમાં કાલાવડ ૭૬ નાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા નાં ધર્મપત્ની અને જામનગર સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ નાં ચેરપર્સન એવા શ્રીમતી ગોમતીબેન ચાવડા, “હિન્દ રક્ષક સંઘ” નાં સંસ્થાપક ડૉ. સીમાબેન પટેલ, છત્તર ગામના અને આજુબાજુ ગામના તમામ સરપંચ, ઉપસરપંચ તેમજ ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજાણી પરિવાર તરફથી હાજર તમામ મહેમાનો ને ફુલહાર થી સ્વાગત સન્માન કરવામાં આવ્યા.…

Read More

મોઢેરા ખાતે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન

હિન્દ ન્યુઝ, મોઢેરા ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોઢેરા સૂર્યમંદિર ખાતે દ્વિદિવસીય શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ યોજાશે. ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં કલા અને સંસ્કૃતિનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. તા. 17 અને 18 જાન્યુઆરીના રોજ ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’માં પ્રખ્યાત કલાકારો ભરતનાટ્યમ, કુચિપુડી, કથક અને ઓડીસી જેવા નૃત્યોથી વાતાવરણને વધુ દિવ્ય બનાવશે.

Read More

છોટાઉદેપુર તાલુકાના અછાલા અને અંબાલા ગામની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામોના વિકાસ અને સ્થાનિક સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને છોટાઉદેપુર તાલુકાના અછાલા અને અંબાલા ગામોની રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા વીજ પુરવઠા સંબંધિત પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરએ આ રજૂઆતોને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળી હતી અને ઉપસ્થિત વીજ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા કરી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં નિયમોનુસાર સતત વીજ પુરવઠો મળી રહે તે માટે ટેકનિકલ ખામીઓ દૂર કરવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના…

Read More