આણંદ ખાતેથી છોટાઉદેપુર જિલ્લાના પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસનું ઈ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

હિન્દ ન્યુઝ, આણંદ      ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસના ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ મદદનીશ ખેતી નિયામકની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.    આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રી ગ્રમોત્થાન યોજનાનો શુભારંભ તથા રાજ્યવ્યાપી સ્તરે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત સ્તરે આધારીય સુવિધાઓ મજબૂત બનાવવાના હેતુથી છોટાઉદેપુર જિલ્લાની ૨૭ પંચાયત ઘર તથા તલાટીકમ મંત્રી આવાસના નિર્માણથી ગ્રામ્ય વહીવટ વધુ અસરકારક બનશે.      આ પ્રસંગે…

Read More

ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતના આ ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં “પોપ્યુલર ચોઇસ એવોર્ડ” શ્રેણીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માહિતી કમિશ્નરની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવતા ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો છે; તેની ગૌરવપૂર્ણ સિધ્ધિ અંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રભક્તિની સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને ઉજાગર કરતા ગુજરાતના ટેબ્લોને લોકોએ ખૂબ…

Read More

दक्षिण कोरिया के संसदीय प्रतिनिधिमंडल ने राज्यसभा के माननीय उपसभापति श्री हरिवंश से मुलाकात की

हिन्द न्यूज़, दिल्ली      दक्षिण कोरिया की राष्ट्रीय सभा के उपाध्यक्ष ली हैक-यंग के नेतृत्व में एक संसदीय प्रतिनिधिमंडल ने आज संसद भवन में राज्यसभा उपाध्यक्ष श्री हरिवंश से मुलाकात की। बैठक के दौरान हरिवंश ने कहा कि भारत और दक्षिण कोरिया सशक्त और प्रगतिशील लोकतंत्र हैं और संसदीय आदान-प्रदान की एक मजबूत परंपरा साझा करते हैं। उन्होंने कहा कि दोनों संसदों के बीच नियमित संवाद और बातचीत ने भारत-कोरिया विशेष रणनीतिक साझेदारी को मजबूत करने में महत्वपूर्ण योगदान दिया है। द्विपक्षीय सहयोग के बहुआयामी स्वरूप पर श्री हरिवंश…

Read More

भारत संपर्क – देश के युवाओं से संवाद: केंद्रीय संचार मंत्री ज्योतिरादित्य एम. सिंधिया ने आईआईटी दिल्ली में छात्रों से बातचीत की

हिन्द न्यूज़, दिल्ली    आउटरीच पहल “भारत संपर्क—देश के युवाओं से संवाद” के तहत केंद्रीय संचार एवं उत्तर पूर्वी क्षेत्र विकास मंत्री ज्योतिरादित्य एम. सिंधिया ने आज भारतीय प्रौद्योगिकी संस्थान दिल्ली परिसर का दौरा किया और छात्रों के साथ एक संवादात्मक सत्र आयोजित किया। इस बातचीत के दौरान छात्रों ने केंद्रीय मंत्री के साथ प्रौद्योगिकी अपनाने, रसद, नवाचार, अनुसंधान सहयोग और सार्वजनिक संस्थानों में युवाओं की भागीदारी के अवसरों सहित कई मुद्दों पर चर्चा की। केंद्रीय मंत्री ने छात्रों को राष्ट्र निर्माण और सार्वजनिक सेवा रूपांतरण में सक्रिय भागीदार बनने…

Read More

એકતા અને ભાઈચારાના મજબૂત સંદેશ સાથે કવાંટ ખાતે ભવ્ય “કમ્યુનિટી યુનિટી રન” યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કવાંટ નગર ખાતે સામાજિક એકતા અને ભાઈચારાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ભવ્ય “કમ્યુનિટી યુનિટી રન”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્માની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ રનનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના લોકો એકસાથે મળીને રાષ્ટ્રની અખંડિતતા, પરસ્પર પ્રેમ અને ભાઈચારાનો દ્રઢ સંદેશ આપવાનો હતો. નાગરિકો આ એકતાની દોડમાં સહભાગી બનીને સકારાત્મક અને સશક્ત ભવિષ્યનું નિર્માણ કરે તેવા આશય સાથે આ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય દોડ કવાંટ નગરના ઐતિહાસિક અને મુખ્ય માર્ગો પર…

Read More

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ પર બેસવા પર મનાઇ

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, માંડવી, ગાંધીધામ, તથા રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, સી.પી.આઈ.ની…

Read More

અંજાર ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ૧૩ ગામના સરપંચને રૂ. ૧૧૮ લાખના વિકાસ કામના વર્કઓર્ડર એનાયત

હિન્દ ન્યુઝ, ભુજ      આજરોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ગરીમામય ઉપસ્થિતિમાં અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૩ ગામના સરપંચશ્રીઓને અંદાજે રૂ. ૧૧૮ લાખના વિવિધ વિકાસલક્ષી કામોના વર્કઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતાં.  આ તકે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અંજાર તાલુકા પંચાયત દ્વારા ડી.એમ.એફ યોજનાથી અનેક વિકાસ કામો થઈ રહ્યા છે. ડી.એમ.એફ અંતર્ગતના ગામ માટેની ઉત્તમ કામગીરી બાબતે તાલુકા પંચાયની ટીમને બિરદાવી અંજારના વિકાસમાં વધુ એક પીંછ ઉમેરાયું છે તેવું રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું. કાર્યક્રમમાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રાન્ટના અભાવે કોઈપણ કામ અટકે નહીં તેની કાળજી રાખીને સરકાર…

Read More

શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ખાતે સહકાર સપ્તાહની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ    દાહોદ જિલ્લા સહકારી સંઘ અને શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ, દાહોદના સંયુક્ત ઉપક્રમે કોલેજ કક્ષાનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોને શાલ ઓઢાડી અને કોલેજના સ્થાપક સુરેશભાઈ મેડા દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. જિલ્લા સહકારી સંઘ, દાહોદ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સહકારી પ્રવૃત્તિઓથી પરિચિત થાય, સહકારની પ્રવૃત્તિનું ઉદ્ભવ, વિકાસ, સહકારી ક્ષેત્રમાં રોજગારીની તકો વગેરે બાબતોનું ખૂબ જ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સહકારી સંઘના સી.ઈ.ઓ. કીર્તનભાઈ ભાભોર દ્વારા સહકારના પાયાના સિદ્ધાંતોની વાત કરી સાથે ભારત દેશમાં સહકારી પ્રવૃત્તિનો ઉદ્ભવ અને વિકાસ પાયાના…

Read More

શહીદ દિન નિમિત્તે દેશના અમર શહીદોને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

હિન્દ ન્યુઝ, સુરત      ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા નામે અનામી તમામ અમર શહીદ વીરોની સ્મૃતિમાં આજે ૩૦ જાન્યુઆરી ‘શહીદ દિવસ’ નિમિત્તે સમગ્ર સુરત જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા. સુરત જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળીને રાષ્ટ્રના વીર સપૂતોને આદરાંજલિ આપવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે અધિકારી-કર્મચારીઓએ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Read More

परीक्षा की शुचिता से कोई समझौता नहीं, लापरवाही पर होगी कड़ी कारवाई — जिलाधिकारी श्रीमती वर्षा सिंह

हिन्द न्यूज़, बिहार      इंटरमीडिएट वार्षिक परीक्षा 2026 के सफल, शांतिपूर्ण एवं कदाचार-मुक्त संचालन को लेकर जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह एवं पुलिस अधीक्षक श विक्रम सिहाग ने समाहरणालय सभाकक्ष में संयुक्त ब्रीफिंग की। इस अवसर पर इंटर परीक्षा में प्रतिनियुक्त सभी दंडाधिकारी, पुलिस पदाधिकारी, केंद्र अधीक्षक एवं संबंधित पदाधिकारी उपस्थित थे।     जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह ने स्पष्ट शब्दों में कहा कि परीक्षा की शुचिता बनाए रखना प्रशासन की सर्वोच्च प्राथमिकता है। परीक्षा कार्य में लगे सभी दंडाधिकारी एवं पुलिस पदाधिकारी अपने दायित्वों का पूरी निष्ठा…

Read More