હિન્દ ન્યુઝ, નવસારી કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર-મહાવિદ્યાલય ખો-ખો સ્પર્ધાનું આયોજન તા.૦૭ અને ૦૮ દરમિયાન નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું. કુલ ૧૦ પુરુષ અને ૦૯ મહિલા ટીમો સહિત અંદાજે ૨૨૮ અભ્યાસાર્થીઓ તથા ૧૦ જેટલા ટીમ મેનેજરોએ ભાગ લીધો હતો. સમાપન તથા ઇનામ વિતરણ સમારોહમાં યુનિ. ના કુલપતિ ડો. પી. એચ. ટાંક, પ્રો. જૈમીન નાયક અને ડૉ. બી. એન. પટેલ હાજર રહ્યા હતા. સ્પર્ધામાં પુરુષ વર્ગમાં વેટરનરી કોલેજ, સરદારકૃષિનગર ની ટીમે ચેમ્પિયનશિપ…
Read MoreDay: January 10, 2026
ગઝનવીના આક્રમણના એક હજાર વર્ષ પછી પણ આજે સોમનાથ મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે અડીખમ: ભારતીબેન મોદી
હિન્દ ન્યુઝ, સુરત યાત્રાળુ ભારતીબેન મોદીએ કહ્યું હતું કે, સુરતથી સ્પેશિયલ ટ્રેન દ્વારા સોમનાથ સ્વાભિમાન યાત્રામાં પરિવારજનો જઈ રહ્યા છીએ. મહમ્મદ ગઝનવીએ આજથી લગભગ ૧૦૦૦ વર્ષ પહેલા સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. એ સમય વિચાર્યું હશે કે પથ્થરો તોડીને તેઓ આપણી આસ્થા ખંડિત કરશે. પણ તેઓ ભૂલી ગયા હતા કે સોમનાથ મંદિર હિન્દુઓની આસ્થા સાથે ભારતનું સ્વાભિમાન છે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે અડિખમ ઊભું છે.
Read More“भारत की भाषाएँ परस्पर विरोधाभासी नहीं हैं; बल्कि वे एक-दूसरे में योगदान देती हैं।”– उपराष्ट्रपति श्री सी. पी. राधाकृष्णन
हिन्द न्यूज़, दिल्ली तृतीय अंतरराष्ट्रीय भारतीय भाषा सम्मेलन–2026 का उद्घाटन सत्र इंदिरा गांधी राष्ट्रीय कला केंद्र, जनपथ, नई दिल्ली में आयोजित किया गया, जो इंदिरा गांधी राष्ट्रीय कला केंद्र(आईजीएनसीए), संस्कृति मंत्रालय, भारत सरकार, अंतरराष्ट्रीय सहयोग परिषद, वैश्विक हिन्दी परिवार, और दिल्ली विश्वविद्यालय के भारतीय भाषाओं और साहित्यिक अध्ययन विभाग के संयुक्त तत्वावधान में हुआ। इस सम्मेलन का उद्घाटन भारत के माननीय उपराष्ट्रपति सी. पी. राधाकृष्णन ने किया। इस अवसर पर पूर्व केन्द्रीय शिक्षा मंत्री और उत्तराखंड के पूर्व मुख्यमंत्री, डॉ. रमेश पोखरियाल ‘निशंक’, मुख्य अतिथि के रूप में उपस्थित रहे।…
Read Moreવાપી તાલુકાના વટાર ગામમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ
હિન્દ ન્યુઝ, વાપી વાપી તાલુકાના વટાર ગામમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કૃષિ સખી હંસાબેન હાજર રહ્યા હતા. ગાંધીનગર વડી કચેરી દ્વારા આંબા પાકમાં જીવામૃત અને ખાટી છાશ, અર્ક વિશેના શું ફાયદા થાય તેની માહિતી આપી હતી તેમજ પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો ઉપયોગ મુખ્ય આધાર છે એના વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને…
Read Moreकिसानों के लिए बड़ा अभियान — बड़ी उपलब्धि:किसान पंजीकरण में वैशाली जिला राज्य में नंबर–1
हिन्द न्यूज़, बिहार राज्य सरकार द्वारा किसानों को योजनाओं का सीधा, पारदर्शी एवं समयबद्ध लाभ दिलाने के उद्देश्य से चलाए जा रहे किसान पंजीकरण महाअभियान में वैशाली जिले ने उल्लेखनीय प्रदर्शन करते हुए राज्य भर में प्रथम स्थान प्राप्त किया है। यह उपलब्धि न केवल आंकड़ों की सफलता है। बल्कि प्रशासनिक प्रतिबद्धता और जमीनी स्तर पर किए गए निरंतर प्रयासों का सशक्त उदाहरण भी है। राज्य द्वारा जिले को 8000 किसान पंजीकरण का लक्ष्य निर्धारित किया गया था, जिसके सापेक्ष वैशाली जिले ने 7980 किसानों का…
Read More