હિન્દ ન્યુઝ, મહુવા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખેડુતોએ આત્મા પ્રોજેક્ટ હેઠળ જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસના ભાગરૂપે મહુવા તાલુકાના વડીયા ખાતે પ્રકાશભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. ૫૫ મહિલા ખેડૂતોએ તાલીમ નિદર્શન અને વેચાણ વ્યવસ્થા વિષય અંતર્ગત પંચસ્તરીય મોડલ ફાર્મનું નિરીક્ષણની સાથે વેલ્યુ એડમિશન કરી આવકમાં વધારો કઈ રીતે કરી શકાય એનું પ્રત્યક્ષ મોડલ નિહાળ્યું હતું. પ્રાકૃતિક ખેતીમાં કઈ રીતે આગળ વધી શકાય તે અંગે પ્રકાશભાઈએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Read MoreDay: January 28, 2026
સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતોને કારણે થતા માનવમૃત્યુના દરમાં ઘટાડો કરવા માટે તમામ સંબંધિત વિભાગોને નિવારાત્મક પગલા અને રોડ મિકેનિઝમ સુદ્રઢ કરી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં આવેલા રસ્તા અને પુલો હેવી વેહીકલ્સ માટે નથી બન્યા તેમનો ઉપયોગ આવા ભારે વાહનો માટે…
Read More‘નમો લક્ષ્મી યોજના’: દીકરીઓના શિક્ષણ થકી સશક્તિકરણનું ધ્યેય
હિન્દ ન્યુઝ, સુરત સુરતની એક એવી કન્યા શાળા જેમાં અભ્યાસ કરતી ધો.૯થી ૧૨ની ૧૦૦ ટકા વિદ્યાર્થિઓને નમો લક્ષ્મી યોજના હેઠળ આવરી લેવાઈ નમો લક્ષ્મી યોજનાનું સફળ અમલીકરણ અને ઉમદા હેતુની પૂર્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વિ.ઠા. ચોકસી કન્યા વિદ્યાલય: ધો.૯થી ૧૨ની ૮૭૦ દીકરીઓને મળી રહી છે આ યોજનાની રૂ.૫૦ હજારની સ્કોલરશીપ રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજનાના પરિણામે રાજ્ય સરકાર અનુદાનિત વિ.ઠા. ચોકસી કન્યા વિદ્યાલયમાં ધો.૯થી ૧૨માં દીકરીઓના નામાંકનમાં વધારો નોંધાયો જે દીકરીઓએ અમારી શાળામાં ધો.૯ અને ધો.૧૦ નો અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું, તે પણ હવે અધૂરો…
Read Moreછોટાઉદેપુર વન વિભાગ દ્વારા ફતેપુરા નર્સરી ખાતે રૂ.૨.૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’નું શિલાન્યાસ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંકલ્પને સાકાર કરતા, છોટાઉદેપુર વન વિભાગ હેઠળ ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’ મકાનનું શિલાન્યાસ પ્રાભારીમંત્રી મનીષાબેન વકીલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. પ્રભારીમંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, વન વિભાગની ફતેપુરા નર્સરી ખાતે અંદાજે ૮૦૦૦ ચોરસ ફૂટ જમીન પર અંદાજિત રૂ. ૨.૦૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થનાર ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’ વન વિભાગના કર્મચારીઓના કલ્યાણ અને શૈક્ષણિક પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.વન વિભાગ હેઠળના અંતરિયાળ વિસ્તારો જેવા કે રંગપુર, ડોલરીયા, પાનવડ, કવાંટ અને છોટાઉદેપુર રેંજના ફોરેસ્ટર તથા બીટગાર્ડ મિત્રો દિવસ-રાત જંગલની સુરક્ષામાં કાર્યરત હોય છે.અંતરિયાળ…
Read More