कार्य के प्रति निष्ठा और व्यवहार कुशलता ऑफिसर के जरूरी : जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार       वैशाली (बिहार)बिपार्ड से आए साथ प्रोबेशनर सहायक अभियोजन पदाधिकारी से जिलाधिकारी यशपाल सिंह मीणा मिले। जिला समाहरणालय सभा कक्ष में आयोजित इंटरेक्शन के दौरान जिलाधिकारी ने सर्वप्रथम उन्हें शुभकामनाएं देते हुए कहा कि एक ऑफिसर में कार्य के प्रति निष्ठा और व्यवहार कुशलता का होना बहुत जरूरी है। उन्होंने आगे कहा कि वे सभी वैशाली जिला के गांव में रहते हुए जीविका दीदी की विभिन्न गतिविधियों को ध्यान से देखें । इससे कुछ सीखने का भी प्रयास करें। उन्होंने आगे कहा कि कैरियर में शिखर…

Read More

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્રારા “નશા મુક્ત ભારત અભિયાન” હેઠળ એન.એસ.એસ. વોલિએન્ટર્સના માસ્ટર વોલિએન્ટર્સ માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ       ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્રારા “નશા મુક્ત ભારત અભિયાન”ની શરૂઆત કરવામાં આવેલ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વિવિધ પ્રકારના નશાથી મુક્ત કરવાનો અને લોકોમાં વિવિધ પ્રકારના નશા વિશે જાગૃતતા ફેલાવવાનો છે. સાથે-સાથે નશાકારક પદાર્થના દુરુપયોગથી માનવ શરીરના મહત્વના અંગો પર થતા નુકશાન વિશે લોકોને અવગત કરવાનો છે.   ઉપરોક્ત અનુસંધાનમાં નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દીવ જિલ્લા સમાહર્તા અને નશા મુકત ભારત અભિયાનના અધ્યક્ષ શ્રીમતી ભાનુ પ્રભાના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લા ઉપ સમાહર્તા…

Read More

આજે કડાણા જળાશયમાંથી અંદાજે ૧,૫૦,૦૦૦ કયુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન

હિન્દ ન્યુઝ, આણંદ       સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોય પૂર નિયંત્રણ એકમ કડાણા વિભાગના ફ્લડ સેલના ઇન્ચાર્જ અધિકારીના જણાવ્યા મુજબ કડાણા ડેમમાંથી અંદાજે ૧,૫૦,૦૦૦ કયુસેક જેટલું પાણી આજે સાંજે ૧૮-૦૦ કલાક સુધીમાં છોડવામાં આવનાર છે.         જેના પગલે આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ અગમચેતીના ભાગરૂપે આણંદ જિલ્લાના નદી કાંઠા વિસ્તારના બોરસદ તાલુકાના ૦૮, આણંદ ગ્રામ્યના ૦૪, ઉમરેઠ તાલુકાના ૦૨ અને આંકલાવ તાલુકાના ૧૨ સહિત ૨૬ ગામોના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે.        …

Read More

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્તોને સત્વરે રૂ.૧.૮૧ કરોડ જેટલા રકમની સહાયની ચૂકવણી ડીબીટીના માધ્યમથી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે જિલ્લાઓમાં અસરગ્રસ્ત લોકોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સર્વે કરીને અત્યાર સુધીમાં અસરગ્રસ્તોને રૂ.૧.૮૧ કરોડ ઉપરાંતની વિવિધ આર્થિક સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે.         જિલ્લા વહીવટી તંત્રએ પૂરગ્રસ્તોને કરેલ આર્થિક સહાય જોઈએ તો, ૫૫૨ જેટલા કુટુંબોને રૂ. ૩.૫૦ લાખ જેટલી કેશડોલ્સ, ૬૨૩ જેટલા કુટુંબોને ૨૨.૭૫ લાખ જેટલી ઘરવખરી સહાય, ૧૧ જેટલા પશુઓ માટે રૂ. ૩.૨૦ લાખ જેટલી પશુ સહાય, ૨૯ જેટલા આંશિક પાકા મકાન માટે ૨.૨૮ લાખ જેટલી આંશિક પાકા મકાન સહાય, ૯૧૦ જેટલા…

Read More

ભાવનગર આરોગ્ય વિભાગની બીજી ટીમ વડોદરા ખાતે પૂરગ્રસ્ત નાગરિકોના આરોગ્યની તપાસ માટે પહોંચી

હિન્દ ન્યુઝ, ભાવનગર       વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાહતની કામગીરી માટે સમગ્ર તંત્ર રાતદિન એક કરી રહ્યું છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ઊભી ન થાય તે માટે ઠેર-ઠેર માનવ સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લાના વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા પાંચ દિવસ ૯૦૦ થી વધુ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી ત્યારે ભાવનગર આરોગ્ય વિભાગની સોનગઢ ની ટીમ તા. 3 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી વડોદરા બીજી ટીમ રહેશે. સોનગઢ પ્રાથમિક આરોગ્યના મેડિકલ ઓફિસર ડો.…

Read More

વલ્લભીપુર,પાલીતાણા અને ગારીયાધાર નગરપાલિકા વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લાની વલ્લભીપુર,પાલીતાણા અને ગારીયાધાર નગરપાલિકા વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ, દવા છંટકાવની કામગીરી ઉપરાંત આરોગ્યની ટીમ દ્વારા સ્વાસ્થ્ય તપાસ, પાણીનું ક્લોરીનેશન,ક્લોરિન ટેબલેટના વિતરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે જિલ્લા કલેકટર આર.કે.મહેતા તેમજ જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભાવનગર જિલ્લામાં આરોગ્ય સંલગ્ન વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. Advt.  

Read More

ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત તા. ૧ થી તા. ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ દરમ્યાન પોષણ માસની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       પોષણ અભિયાન અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ, ઘાત્રી માતાઓ, કિશોરીઓ અને ૦ વર્ષથી ૬ વર્ષની ઉંમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવાનો પ્રયાસ કરે છે. મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે કે જે આંગણવાડીની સેવાઓ, કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને નિર્દેશીત કરે છે. ભારત સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષે પોષણ માસની ઉજવણી તા. ૧ થી તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ દરમ્યાન કરવા જણાવેલ છે. જેના અનુસંધાને રાષ્ટ્રીય પોષણ માસ ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી તમામ હિતધારકો સાથે સંકલન કરીને ઉજવવામાં આવે છે. પોષણ અભિયાનની…

Read More

જામનગર વન વિભાગ દ્વારા અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત થયેલ વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ તથા ભોજનની વ્યવસ્થા ઉભી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગરમાં પડેલ અનરાધાર વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા અને જેના કારણે લોકોની ઘર વપરાશની જરૂરી વસ્તુઓ પાણીમાં વહી જતા ભોજન સહિતની પ્રાથમિક સુવિધા માટે લોકોએ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સાથે જામનગર વન વિભાગ પણ લોકોની વહારે આવ્યું અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ તેમજ જરૂરી કીટનું વિતરણ કરવાની સાથે વન વિભાગ દ્વારા જામનગરના વિવિધ વિસ્તારોમાં પાણી ઉતરી ગયા બાદ લોકોને મેડિકલ સુવિધાની જરૂરિયાત જણાતા તાત્કાલિક મેડિકલ ટીમની વ્યવસ્થા કરી લોકોને સ્થળ પર જ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી. ધોરાજીના ડો.બશીર ગરાણા…

Read More

જામનગરના બંદરો ઉપરથી 1 નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર     ભારતીય હવામાન વિભાગ તરફથી તારીખ 02/09/2024 ના રોજ મળેલી પોર્ટ ચેતવણી મુજબ જામનગરના બંદરો ઉપરથી સિગ્નલ DC 1 ઉતારી લેવામાં આવ્યું છે. તેમ જામનગર ગ્રુપ ઓફ પોર્ટસના પોર્ટ ઓફિસર ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More

પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલ સ્વ. શ્રી પરબતભાઈ પાથરના પરિવારજનોને તાત્કાલિક રૂ.4 લાખની સહાય ચૂકવાઈ

હિન્દ ન્યુઝ, જામનગર       જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામે ગત તારીખ 27/08/2024 ના રોજ પરબતભાઈ પાથર (ઉ.વ.55) પોતાની વાડીએથી ધેર પરત આવતી વખતે પાણીના પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલ. જેથી જામજોધપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા મૃતકના પરિવારજનોને સહાય ચૂકવવા જિલ્લા વિકાસ અધિકારી, જામનગરને જરૂરી સાધનિક આધારસહ દરખાસ્ત મોકલવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ચોમાસા દરમિયાન ભારે વરસાદ, પૂરના પાણીમાં તણાઈ જવાથી કે વીજળી પડવાથી નાણાંકીય સહાય ચુકવવાના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જે અનુસાર જિલ્લા વિકાસ અધિકારી, જામનગર દ્વારા સબબ કિસ્સામાં મૃતકના વારસદારને કુદરતી આપદા સબબ કિસ્સાદીઠ…

Read More