કે.આઈ.એમ. ટ્રસ્ટ સંચાલિત ગુલામમોહંમદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળામાં વિદાયમાન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, માંગરોલ             કે.આઈ.એમ. ટ્રસ્ટ સંચાલિત ગુલામમોહંમદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષિકા તરીકેની ફરજ બજાવતા ઇમરાનાબેન શેખનો વયનિવૃત્તિને લઈ સ્ટાફ પરિવાર દ્વારા વિદાયમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમની શરૂઆત શાળાનાં મદદનીશ શિક્ષક દિવાન મોહયુદ્દીન સાહેબ દ્વારા તિલાવતે કુરાનથી કરવામાં આવી. શાળાના આચાર્યા શ્રીમતી પ્રતિભાબેન વાસંદીયા થકી નિવૃત્ત થનાર ઇમરાનાબેન શેખનો સાલ ઓઢાડી તથા સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છથી બહુમાન કરવામાં આવ્યુ હતુ. પ્રાસંગિક પ્રવચન સલીમભાઈ પાંડોર અને સાબીરભાઈ શેખે આપ્યા હતા. સ્ટાફ પરિવાર દ્વારા વિદાય લેનાર મહોતરમા ઈમરાનાબેન શેખને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી…

Read More

આયુષ્યમાન ભારત યોજના માટે કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે આશીર્વાદરૂપ સરકારની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જસદણ શહેર ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ યોજાયો સાથે લાભાર્થીઓને PMJAY કાર્ડનું વિતરણ કરવામા આવ્યું આ કેમ્પ ની અંદર ખીમાણીભાઈ, પંકજભાઇ ચાંવ તેમજ જે બી પરમાર, વિજયભાઈ પરમાર અશોકભાઈ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Read More

जलवायु परिवर्तन में हम सब अपनी महती भूमिका निभाकर समाज को उस दुषपरिणाम से बचायेंं – प्राचार्य डॉ तारकेश्वर पंडित

हिन्द न्यूज़, बिहार          अब समय है जलवायु परिवर्तन में हम सब अपनी महती भूमिका निभाकर समाज को इसके दुष्परिणाम से बचाएं। इसके साथ ही साथ पर्यावरण, जल संरक्षण, समाज सेवा आदि क्षेत्रों में भी शैक्षणिक शिक्षा के अतिरिक्त कार्य करें। वक्ता के रूप में रूडसेट के वरीय प्रशिक्षक अजीत कुमार द्वारा जलवायु परिवर्तन के विषय में युवाओं को जागरूक किया गया एवं जलवायु परिवर्तन से हो रहे हैं हानियों के बारे में विस्तार पूर्वक चर्चा किया गया साथ ही साथ इससे बचने के उपाय पर भी…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ૧૩ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાનાં એપ્રિલ-૨૦૨૩માં નિવૃત થતા ૧૩ કમર્ચારીઓને મ્યુનિ. કમિશનર આનંદ પટેલ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પણ કમિશનર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ છે. આ પ્રસંગે મ્યુનિ. કમિશનરએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં અઢી-ત્રણ દાયકા સુધીની લાંબી કારકિર્દીમાં જનહિતના કાર્યોમાં સેવા આપીને નિવૃત થઇ રહેલા તમામ કર્મચારીઓની સાથોસાથ તેમના પરિવારજનોનો પણ…

Read More

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત વોર્ડ નં. ૦૫માં પેડક રોડ પર વોંકળા સફાઈ કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠ્ળ વોંકળા વિભાગ દ્વ્રારા પ્રી-મોનસુન કામગીરી અંતર્ગત આજ રોજ તા.૨૯/૦૪/૨૦૨૩ પુર્વ ઝોનના વોર્ડ ન.૦૫ માં આવેલ પેડક રોડ પર આવેલ અટલબિહારી ઓડીટોરીયમ પાછળ, રત્નદિપ સોસાયટી પાસે, અલ્કા સોસાયટી પાસે આવેલ વોંકળાની સફાઇ કરવામાં આવેલ હતી. જેમાં ૨ જે.સી.બી-ડમ્પર દ્વ્રારા ૨ ડમ્પર ફેરા અને ૧ ટ્રેકટર ફેરા એમ અંદાજીત ૨૧ ટન ગાર, કચરો ઉપાડેલ છે. ઉપરોક્ત વિગતે માન. મેયર તથા કમિશનર ની સુચના અનુસાર રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજરોજ સેનિટેશન…

Read More

બાગાયત ખાતાની વિવિધ સહાય મેળવવા ખેડૂતોએ તા.૩૧ મે સુધીમાં આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  જીલ્લામાં બાગાયત ખેતી કરતા ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આઇ-ખેડુત પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહે છે.વર્ષ ૨૦૨૩-૨૪ માટે લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતોએતા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરવી. ગીર સોમનાથ જિલ્લાના ખેડુતોએ આઇ-ખેડુત પોર્ટલ મારફતે ઓન લાઇન અરજી કર્યા બાદ જરુરી સાધનિક પુરાવાઓ સાથે “નાયબ બાગાયત નિયામક, જિલ્લા બાગાયત કચેરી, વેરાવળ નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. (૦૨૮૭૬)૨૪૦૩૩૦, વેરાવળના સરનામે મોકલી આપવાની રહેશે. અરજી કરવા માટે http://ikhedut.gujarat.gov.in વેબ સાઇટનો ઉપયોગ કરવાનો રહેશે. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા. આ અંગે વધુ માહિતી…

Read More

ગીર સોમનાથ જિલ્લાના બોરના માલીકોને જરૂરી તકેદારીના પગલા લેવા સુચના

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજયમાં ભૂગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામા બનતા તે બોર પ્રત્યે બોરના માલીક દ્વારા પુરતી કાળજી નહી લેવામાં આવતા અને બોર ખુલ્લાં મુકી દેવાના કારણે નાના બાળકો તેમાં પડી જતા મૃત્યુ પામવાના બનાવો બને છે. આથી આવી ગંભીર ઘટનાઓ નિવારવા તેમજ તકેદારીના પગલા લઈ શકાય તે માટે ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સબંધિત વિભાગની મંજુરી મેળવી તે…

Read More

સિહોર ખાતે પાણી પુરવઠા અને સિંચાઈના પ્રશ્નોની સમીક્ષા કરતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભાવનગરના સિહોરની મુલાકાત દરમિયાન જિલ્લાના પાણી પુરવઠા અને સિંચાઈના પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શિહોર, વલભીપુર અને પાલિતાણાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી માટેની સમસ્યા હોવાની રજૂઆત વારંવાર મળતી હોઈ તે અંગે સંબંધિત અધિકારીઓ સાથે વલભીપુર હેડવર્ક્સ ની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમાં મશીનરી તેમજ પાઇપલાઇનમાં લીકેજ જેવી ક્ષતિઓને કારણે સમસ્યા થતી હોઈ એ અંગે રિપેરિંગ નિયત સમયાવધિમા પૂર્ણ કરવા તાકીદ કરી હતી, તેમજ…

Read More

ગીર-સોમનાથ જિલ્લાના ૩૪ સ્થળોએ પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ પોલીસ મહાનિરિક્ષક (ઇન્ટેલીજન્સ), સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્ર મુજબ ગીર-સોમનાથ જિલ્લામાં મહત્વ ધરાવતા ઇન્ટોલેશન્સને રેડ ઝોન અને યલ્લો ઝોનમાં મુકવામાં આવેલ કુલ-૩૪ સ્થળો ઉપર પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ ન થાય તે મુજબ નિયંત્રણો મુકવા  આવ્યા છે અને તેનો  ભંગ ન થાય તે આવશ્યક છે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ,શ્રીબી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.   આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ  જિલ્લાના વિસ્તારના ૩૪ સ્થળોએ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું આવ્યો છે તેમજ ઓફિસર ઓફ ધ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશનમાં દર્શાવેલ જોગવાઈઓની અમલવારી કરવાની…

Read More