આયુષ્યમાન ભારત યોજના માટે કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે આશીર્વાદરૂપ સરકારની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જસદણ શહેર ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ યોજાયો સાથે લાભાર્થીઓને PMJAY કાર્ડનું વિતરણ કરવામા આવ્યું આ કેમ્પ ની અંદર ખીમાણીભાઈ, પંકજભાઇ ચાંવ તેમજ જે બી પરમાર, વિજયભાઈ પરમાર અશોકભાઈ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment