માનવીના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ અને સંયમિત જીવન આવશ્યક : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

હિન્દ ન્યુઝ, અમદાવાદ      ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા યોજાયેલાં “હેલ્થ એન્ડ વેલનેસ” વિષયક રાષ્ટ્રીય વેબિનારમાં માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, માનવીના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ અને સંયમિત જીવન આવશ્યક છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવેલાં આ રાષ્ટ્રીય વેબિનારને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, માત્ર ઉત્તમ સ્વાસ્થ્ય એકલું જ જરૂરી નથી પરંતુ સાથે-સાથે જીવનમાં આનંદ-ખુશહાલીનું પણ એટલું જ મહત્વ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય ઋષિઓનું જીવન-દર્શન માનવ માત્ર ને આહાર શુદ્ધિથી સત્વ શુદ્ધિ તરફ…

Read More

રાજપીપલાના ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે સાગબારા તાલુકાના ગામોમાં મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીવેશનના પ્રોજેક્ટના અનાવરણનો યોજાયેલો કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, રાજપીપલા          નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગામોમાં મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીમેશનના પ્રોજેક્ટ થકી લુપ્ત થતી વનસ્પતિ ઉપરાંત વિવિધ જૈવિક વનસ્પતિઓના પ્લાન્ટ ધ્વારા લોકોને રોજગારી મળવાની સાથે ઓછી મહેનતે વધુ ઉત્પાદન મળી રહેશે : પોચાભાઇ ફાઉન્ડેશનના પ્રમુખ હેમંતભાઇ ચૌહાણ GACL એજ્યુકેશન સોસાયટી વડોદરા, પોચાભાઈ ફાઉન્ડેશન અને જિલ્લા વહિવટતંત્રના સંયુક્ત ઉપક્રમે CSR એક્ટીવીટી અંતર્ગત નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગામોમાં મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીવેશનના પ્રોજેક્ટના અનાવરણમાં જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે, જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જે.ભટ્ટ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી વર્ષાબેન વસાવા, GACL એજ્યુકેશન સોસાયટીના કોઓર્ડિનેટર દિનેશભાઇ મકવાણા, ગુજરાત બાયોડાયવર્સિટીના બોર્ડનીસ્ટ…

Read More

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્‍યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ         જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે સદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં…

Read More

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વચેટિયા વ્‍યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ    જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્‍યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ…

Read More

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ

હિન્દ ન્યુઝ, ભુજ        જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા,…

Read More

સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર             આગામી ફેબ્રુઆરી/૨૦૨૨ – માર્ચ/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૨૪/૦૨/૨૦૨૨નાં રોજ કાલાષ્ટમી, તા.૨૬/૦૨/૨૦૨૨નાં રોજ સ્વામી દયાનંદ સરસ્વતી જ્યંતિ, તા.૨૮/૦૨/૨૦૨૨નાં રોજ મોરારજી દેસાઇ જ્યંતિ, તા.૦૧/૦૩/૨૦૨૨નાં રોજ મહા શિવરાત્રી, તા.૦૪/૦૩/૨૦૨૨નાં રોજ રામકૃષ્ણ પરમહંસ જ્યંતિ, તા.૧૬/૦૩/૨૦૨નાં રોજ ઢેબરા તેસર, તા.૧૮/૦૩/૨૦૨૨નાં રોજ હોળી, તા.૧૯/૦૩/૨૦૨૨નાં રોજ ધુળેટી તથા તા.૨૧/૦૩/૨૦૨૨નાં રોજ છત્રપતિ શિવાજી જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે…

Read More

” બાળ લગ્ન ન કરવા મનાઈ હુકમ આપતી ગઢડા કોર્ટ કાયદાના અમલમાં કોર્ટની કડક કાર્યવાહી “

હિન્દ ન્યુઝ, બોટાદ         નાની ઉંમરે કુમળી બાળકોના લગ્ન તેઓના વાલીઓ દ્રારા કરવા માટે આયોજન કરવામાં આવતું હોય છે આવી એક બાળ લગ્નની ફરિયાદ મળતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી બોટાદની કોર્ટ સમક્ષ બાળ લગ્ન અંગેની મનાઈ હુકમ માટેની અરજીની સુનવણી ૧૯/૦૨/૨૦૨૨ના કરવામાં આવી હતી ૨૦/૦૨/૨૦૨૨ના રોજ જનડા મુકામે યોજાનાર સમૂહ લગ્નમાં એક દીકરીના નાની ઉંમરે લગ્ન કરી દેવાના છે તેવી ફરિયાદ મળતા તપાસ કરતા આધાર પુરાવાઓ જોતા દીકરીની ઉમર બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ-2006 મુજબ ૧૮ વર્ષ કરતા નાની જણાતા જયુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ ગઢડાની કોર્ટમાં મનાઈ હુકમ…

Read More

બોટાદ જિલ્લામાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માટે પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવશે

હિન્દ ન્યુઝ, બોટાદ          બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા. ૨૮.૦૨.૨૦૨૨ થી ટુ વ્હીલર GJ-33-E તેમજ ફોર વ્હીલર GJ-33-F તેમજ ટ્રાન્સપોર્ટ GJ-33-T વાહન માટેની જુની સીરીઝના પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવનાર છે. જેમનું વાહન ખરીદ કર્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઇન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઇ કરી એઆટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઇન…

Read More

જૂનાગઢ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ટીમ દ્વારા સંત શિરોમણી રોહિદાસજી ની 645 મી જન્મજયંતી ઊજવવામાં આવી

હિન્દ ન્યુઝ, જુનાગઢ         જુનાગઢ મહાનગરની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ટીમ દ્વારા સંત શિરોમણી રોહિદાસજી ની 645 મી જન્મ જ્યંતી ઉજવણી કરવા માં આવી હતી જેમાં જૂનાગઢ મહાનગર હિન્દુ પરિષદ બજરંગ દળ અંતર્ગત આવતા પાંચ પ્રખંડ ની અલગ-અલગ સેવા વસ્તીમાં ખીચડી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રોહિદાસજી પરા વિસ્તાર માં રહેતા લોકો ને એ વિસ્તાર માં આવેલ હનુમાનજી ના મંદિરે એકત્ર કર્યા હતા. સાથે બાળકો અને ભૂલકાઓ પણ મોટી સંખ્યા માં હતા. રોહિદાસ પરા વિસ્તાર ના આગેવાનો પણ હતા. મુખ્ય વક્તા માં મહાનગર…

Read More