હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી કાર્યક્રમો ચલાવવામાં આવે છે. જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે છે. તાજેતરમાં રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં નવ દિવસીય અનુષ્ઠાનરૂપ સેવા યજ્ઞ યોજાયો હતો. જેમાં ૪૮ લાખ લોકોને સીધી કે આડકતરી રીતે લાભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો હેઠળ કામ ચાલુ જ હોય છે પરંતુ જે-તે વિભાગનાં કર્મચારીઓ- અધિકારીઓ તેમાં વિશેષ રસ દાખવે તો તેના સુંદર પરિણામ આવતાં હોય છે. રાજ્ય સરકારની પારદર્શક નીતિ અને કર્મચારીની નિષ્ડાનો સુભગ સમન્વયનો લાભ સામાન્ય જનતાને મળે છે. તેનાથી લોકોને પણ આવાં…
Read MoreMonth: August 2021
ચોટીલા મામલતદાર કચેરી ખાતે ૭૫માં સ્વાતંત્ર દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, ચોટીલા ચોટીલા ખાતે 75મા સ્વતંત્ર્ય દિવસ નિમિત્તે પ્રાંત અધિકારી આરબી અંગારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચોટીલા પોલીસ તેમજ ચોટીલાના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં, કોરોના વોરિયર્સનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આરોગ્ય વિભાગમાંથી સારી કામગીરી કરનારા લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં જે દાતાઓએ દાન કર્યું તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુંઢડા ગામના યુવકે જિલ્લા કક્ષાએ ૧૦૦મીટરની દોડમાં પ્રથમ આવતા તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકાના સર્વ શ્રેષ્ઠ શિક્ષક…
Read Moreરાજ્યમાં સરકારી હોસ્પીટલો સહિત અનેક જગ્યાએ નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી ૪૦૦ મેટ્રીક ટન જેટલા નવા ઓક્સિજન માટેની ક્ષમતા પ્રાપ્ત કરી છે : નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ
હિન્દ ન્યુઝ, ગોધરા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગોધરા પોલીસ પરેડ ગ્રાંઉન્ડ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ ઉજવણી કરાઇ જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉમંગ-ઉત્સાહ સાથે નાગરિકો જોડાયા : નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો રાજ્ય સરકાર સુસજ્જ છે તાજેતરમાં જ ૨૦૦૦ નવા વેન્ટિલેટરની ખરીદી, ૩૦૦૦ નર્સોની ભરતી કરવામાં આવી રાજ્યમાં પોણા ચાર કરોડ લોકોએ વિનામૂલ્યે વેક્સિન લઇને સુરક્ષિત બન્યાં છે રોજનાં ત્રણ લાખથી વધુ લોકોને વેક્સિન અપાઇ રહી છે રાજ્ય સરકારે કરોડો રૂપીયાના અનાજની ખરીદી કરી ખેડૂતોના હિતને સવોચ્ચ પ્રાથમિકતા આપી …
Read More૭૫મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ
હિન્દ ન્યુઝ, ઉત્તમથી સર્વોત્તમ થકી ગુજરાતે વિકાસના નવા સિમા ચિન્હો પ્રસ્થાપિત કર્યા છે : મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્ય મંત્રીની જાહેરાત : રાજ્યની ૫ર નગરપાલિકાઓને પીવાના પાણીના પ્રોજેક્ટ માટે રૂ.૭૮૦ કરોડ ફાળવાશે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં ગરીબોને ૫ લાખ ગેસ કનેક્શન અપાશે ખેડૂતોને ગોડાઉન બાંધવા રૂ. ૩૦ હજારની સહાયમાં વધારો કરી રૂ. ૫૦ હજાર ચુકવાશે જનહિતના કાર્યોમાં પ્રેરીત કરવા નગરપાલિકાઓને સ્ટાર રેન્ક અપાશે ૭૫મા સ્વાતંત્ર્ય પર્વના સુપ્રભાતે જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને સલામી આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જૂનાગઢમાં મુખ્ય મંત્રીએ ખુલ્લી જીપમાં લોકોનુ અભિવાદન…
Read Moreજૂનાગઢને ભારતનું અભિન્ન અંગ બનાવનાર લોકશક્તિ-સ્વાતંત્ર્ય વીરો આપણા સૌ માટે પ્રેરણારૂપ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ચહુમુખી વિકાસ સાથે દેશ સમગ્ર વિશ્વમાં આગળ વધે અને તેના માટે ગુજરાત રોલ મોડલ પ્રસ્થાપિત કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરતા રાજ્યપાલ – સાડા છ કરોડ ગુજરાતીઓનો પુરૂષાર્થ અને સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ થકી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યુ છે : મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી સ્વરાજથી સુરાજ્ય તરફ આગળ વધવા સંકલ્પબદ્ધ બનીએ દેશ માટે જીવવાના સંકલ્પ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બનીએ આરઝી હકૂમતના સ્વાતંત્ર્ય વીરોને બિરદાવીએ આ લડતને લીધે જૂનાગઢ ભારતમાં જોડાયુ.
Read Moreજસદણમાં ધ્વજવંદન અને દેશભક્તિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જસદણ દેશના ૭૫માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે જસદણ મોડર્ન સ્કૂલ ખાતે પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ કાર્યક્રમને અનુરૂપ જસદણ શહેર અને તાલુકા પોલિશ દ્વારા પરેડ યોજેલ તેમજ કોરોના કાળમાં કોરોના યોદ્ધા તરીકે સેવા આપનાર સેવાકીય સંસ્થા,ડોકટર્સ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવતા સન્માન કરવામાં આવ્યું ત્યાર બાદ જસદણ ફોરેસ્ટ દ્વારા મહાનુભાવોની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાન તરીકે જસદણ મામલતદાર, પી.આઈ. રાણા, ચીફ ઓફિસર, રાજકોટ જિલ્લા બક્ષીપંચ પ્રમુખ હરેશભાઇ હેરભા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપરેલીયા, જિલ્લા…
Read More૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ ભાવનગર ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતની આઝાદીના ૭૫ માં વર્ષની અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. તેનાં ઉપલક્ષ્યમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં ‘અટલ ઓડિટોરિયમ’ ખાતે દેશભક્તિના ગીતોનો રંગારંગ સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત પર્વની પૂર્વે સંધ્યાએ દેશને આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલે જેવા અનેક નામી-અનામી લોકોનું યોગદાન રહેલું છે. તેમણે કહ્યું કે, એક અને અખંડ ભારતનાં નિર્માણમાં અનેક ભારતીયોએ પોતાનાં પ્રાણોનું બલિદાન આપ્યું છે. આજે પણ સરહદ પર અનેક જવાનો મા-ભોમની રક્ષા કાજે ખડેપગે તૈયાર…
Read Moreડભોઇ- દર્ભાવતિ નગરીની પરણિત મહિલાઓ દ્વારા શીતળા સાતમની પૂજા અર્ચના કરી ઉજવણી
હિન્દ ન્યુઝ, ડભોઇ ૧૪ ઓગસ્ટને શ્રાવણ સુદ સાતમને શનિવારે શીતળા સાતમ હોવાથી ડભોઇ-દર્ભાવતિ નગરીમાં પરણીત મહિલાઓ દ્વારા ડભોઇ ખાતે આવેલ રામેશ્વર તળાવના કિનારે આવેલ રામેશ્વર મંદિર, નિલકંઠેશ્વર મંદિર, આદિત્યનાથ મહાદેવ, નિલકંઠેશ્વર ફળિયામાં, તેમજ સોની ફળિયામાં આવેલ બોલતા મહાદેવના મંદિરે શીતળા સાતમની પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહિલાઓ શીતળા સાતમના દિવસે પોતાના નાના બાળકો લઇને માતાઓ શીતળામાના દર્શનાર્થે આવે છે.પરીણિત મહિલાઓ, આગલા દિવસે ખાદ્યખોરાક રાંધી સાતમના દિવસે એકટાણું કરે છે.કારણકે નાના બાળકોના સ્વાસ્થય સારુુંં રહે તે માટે પરિણીત મહિલાઓ દ્વારા શીતળામાંને શ્રીફળ, કુલેર, નેત્ર, ચુંદડી વગેરે ધરશે. શીતળામા આરોગ્ય અને સમૃદ્ધિ…
Read Moreભાવનગર જિલ્લા કક્ષાના ૭૨ મા વન મહોત્સવની પાલીતાણા તાલુકાના ઘેટી ગામે ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા કક્ષાનો ૭૨મો વન મહોત્સવ પાલીતાણા તાલુકાના ઘેટી ગામ ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા મુખ્ય વન સંરક્ષક જૂનાગઢ વર્તુળ ડો.કે રમેશની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જ્યાં રોપાઓનું વાવેતર કરી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ૭૨માં વન મહોત્સવને ખુલ્લો મુકતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જૈવિક ઈંધણોનો વપરાશ ઘટાડી બિન પરંપરાગત ઉર્જાસ્ત્રોતોનો રાજ્યમાં વપરાશ વધે તે માટે કટિબદ્ધ છે. આ સંદર્ભે તેમણે કહ્યું કે, જૈવિક ઇંધણને કારણે ફેલાતાં પ્રદૂષણથી પર્યાવરણ પર માઠી અસર થાય છે. આ અસરનાં કારણે પૃથ્વીનાં તાપમાનમાં વૃધ્ધિ, વાવાઝોડા, જંગલોમાં આગ…
Read Moreશનિવારે સાંજે ૦૫-૦૦ કલાકથી મહેસાણા શહેર ટાઉનહોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, મહેસાણા મહેસાણા જિલ્લા કક્ષાના ૭૫ મા સ્વાતંત્ર્ય દિન ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થશે. મહેસાણા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમનું રીહર્સલ કરાયું. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બૅન્ક દ્વારા યુઆઇડીએઆઇના રજિસ્ટ્રાર તરીકે આધાર માટે મોબાઇલ અપડેટ સેવા શરૂ. ઈચ્છુક ઉમેદવારોઓ વેબપોર્ટલ અને એપ મારફતે ખાલી જગ્યા નોંધાવી તેને અનુરૂપ રોજગારી શોધી શકશે. મહેસાણા જિલ્લા કક્ષાના ૭૨ મો વન મહોત્સવની ઉજવણી શનિવારે તરભ ખાતે કરાશે.
Read More