થરાદ તાલુકા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયું

થરાદ,

બનાસ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે થરાદ તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ કરબુણ ગામે ગૌશાળાની પવિત્ર ધરતી પર

પરમ પૂજ્ય સંત શ્રી નાગરવનજી બાપજી ના સાનિધ્યમાં તથા સાંસદ પરબતભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં ગામના અગ્રણીઓ અને પશુપાલકોની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું. જેમાં ૫૦૦ કરતા વધુ વૃક્ષો રોપવામાં આવ્યા અને 251 વડ રોપવામાં આવ્યા.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment