ભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.૨ જાન્યુઆરીનાં રોજ ભ્રમણ કરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નાં રથો ગામે ગામ ફરી રહ્યા છે.

જેમાં આજરોજ તા.૦૨/૦૧/૨૦૨૪ નાં તળાજા તાલુકામાં ટીમાણા અને સેવાળીયા, મહુવા તાલુકામાં વાળાવાવ અને માળવાવ, શિહોર તાલુકામાં ખાંભા અને રબારીકા તેમજ પાલિતાણા તાલુકામાં આદપુર અને જાળીયા (મનજી) ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથ ફરશે.

 

 

Related posts

Leave a Comment