ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આપતા ઓખામંડળ દ્વારકાના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર

હિન્દ ન્યુઝ, દ્વારકા 

આગામી માર્ચ 2022 ની બોર્ડની પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓના માનસમાં રહેલા અવિશ્વાસ/અસમંજસતા ના નિવારણ હેતુ પ્રખર શિક્ષણશાસ્ત્રી તેમજ કેળવણીકાર તેમજ જેમના દ્વારા હજારો ડોક્ટર્સ અને એન્જિનિયર ની ઉત્તમ પ્રતિભાઓ કંડારાયેલા છે અને 40 થી વધુ સંસ્થાઓના અવિરત શિક્ષણ માર્ગ દૃષ્ટા ગિજુભાઈ ભરાડ દ્વારા દ્વારકા ઓખામંડળના વિદ્યાર્થીઓને આ માર્ગદર્શનનો મહત્તમ અને નિશુલ્ક લાભ મળે તે માટે “ટુ ધ પોઈન્ટ ગાઈડન્સ સેમિનાર” આયોજિત કરેલ છે.

તા. 08/03/2022
સમય : બપોરે ૨:૩૦ થી ૫:૦૦ સુધી

સ્થળ:
સનાતન સેવા મંડળ
રેલ્વે સ્ટેશન રોડ દ્વારકા
મો.99797 02845 / 99792 59302

રિપોર્ટ : મનીષ બામઠા, રાજકોટ

Related posts

Leave a Comment