ધરમપુર તાલુકાના રાજપુરી જંગલના ગ્રામ ગૃપ સખીમંડળને ગરીબકલ્યા‍ણ મેળો ફળ્યો

હિન્દ ન્યુઝ, ધરમપુર

    ધરમપુર તાલુકાના ડુંગરાળ વિસ્તાૃરમાં આવેલા રાજપુરી જંગલમાં રહેતા આદિવાસીઓની જમીન ડુંગરાળ વિસ્તાીરમાં હોવાથી સિંચાઇ માટેના પાણીની ઉપલબ્ધબતા નહીં હોવાથી તેઓ માટે તેમના ઘરની આસપાસની મર્યાદિત જમીનમાં ચોમાસાની ઋતુમાં નાગલી, તુવેર, અડદ, જુવાર, રાગી વગેરે જેવા પાકોની ઉપજમાંથી મળતી આવક એ તેમની ઉપજ રહેતી હતી આ ઉપજમાંથી તેઓના પરિવારનું ભરણપોષણ કરવું પડતું હતું. આમ, આ ડુંગરાળ વિસ્તાપરમાં રહેતા આદિવાસીઓ માટે આવકનું અન્યવ કોઇ સાધન ન હોવાના પરિણામે તેઓએ દર વર્ષે ચોમાસું આવે તેની રાહ જોવી પડતી હતી. આવા સંજોગોમાં રાજય સરકારની જિલ્લા ગ્રામવિકાસ એજન્સીા દ્વારા મિશન મંગલમ યોજના અન્વડયે જિલ્લાર ગ્રામ વિકાસ એજન્સી્ના એન. આર. એલ. એમ. ના પ્રોજેકટ હેઠળ તાલુકાની ગામની બી. પી. એલ. બહેનો અને તેમાં પણ સોશીયો ઇકોનોમી સર્વે ઇન્ડેયકસના આધારે બાકી રહેલી બહેનોને આવરી લઇને આ બહેનો પગભર થાય અને તેઓ તેમના પરિવારને મદદરૂપ થાય તેવા હેતુસર બહેનો જ દ્વારા સંચાલિત સ્વ સહાય જૂથની રચના કરવામાં આવે છે. આ હેતસર વલસાડની જિલ્લા ગ્રામવિકાસ એજન્સીોના પ્રજેકટ મેનજર સંતોષભાઇ દિનાકરનના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકાના આસીસ્ટવન્ટા પ્રોજેકટ મેનેજર જશવંતભાઇની રાહબરી નીચે રેખાબેન પટેલને કલ્ટીકાર કોઓર્ડિનેટર બનાવી તેમના દ્વારા ગામની બહેનોને સ્વાબચતની સમજણ આપીને તેમની બચતથી ગામમાં સ્વા સહાય જૂથની રચના કરીને તેમની વનપેદાશોના વેચાણથી આવક ઉભી કેમ કરવી તે બાબતની સમજણ આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત રાજપુરી જંગલના કીનુબેન ધર્મેશભાઇ કુંવરને જશવંતભાઇએ યોજનાની સમજણ આપી હતી અને તેઓની સાથે ૧૦ મહિલાઓના ગાયત્રી સ્વા સહાય જૂથની રચના કરવામાં આવી અને તેમને આ સ્વા સહાયજૂથના પ્રમુખ બનાવવામાં આવ્યાન ત્યા રબાદ તેમના ગાયત્રી સ્વબ સહાયજૂથનું બેંક ખાતું ખોલાવી દર માસે રૂા. ૧૦૦/- ની બચત દરેક બેહનો પાસે કરાવવામાં આવી અને આ રીતે ત્રણ માસ સુધી રૂા. ૯૦૦૦/- ની બચત કરાવવામાં આવી. આ ઉપરાંત તેઓને પૈસા જમા અને ઉપાડ માટે બેંકની લેવડ – દેવડ કેવી રીતે કરવાની તે શીખવાડવામાં આવ્યું ત્યાીરબાદ તેમના સ્વ/ સહાય જૂથ દ્વારા તેમને વનપેદાશો જેવી કે, કરમદા, કાકડા, મહુડાનીબી, કાજુબી, ગુંદર, ખાખરાના પાન, ટીમરૂ પાન વગેરેનું કલેકશન કરી તેમને સ્થાયનિક હાટબજારમાં અને ધરમપુર ખાતે વેચાણ કરતાં તેમને વાર્ષિક રૂા. ૩ લાખ ઉપરાંતની આવક ઊભી કરવામાં આવી અને તેમાંથી મંડળની દસ બહેનોને રૂા. ૩૦૦૦/- આવક મળતી શરૂ થઇ. ત્યાપરબાદ સરકારની નીતિ મુજબ બચતના ધારાધોરણ મુજબ તેમના સ્વખ સહાયજૂથને રીવોલ્વીંઆગ ફંડ પેટે રૂા. ૧૫૦૦૦/- પ્રોત્સાનહક રકમ તરીકે આપવામાં આવી. રાજપુરી જંગલના ગાયત્રી સ્વસ સહાય જૂથે તેમની ઉત્તરોત્તર પ્રગતિ કરતાં ગયા અને આ રીતે તેમના સ્વર સહાય જૂથે આવક ઊભી કરીને બહેનોને આત્મખનિર્ભર બનાવી. આ ગૃપે ઉત્તરોત્તર પ્રગતિ કરતાં તેમને સરકારની આ યોજના મુજબ છ માસ પૂર્ણ થયા બાદ તેમના ગૃપને વ્યાઆજરહિત રૂા. ૧ લાખની કેશક્રેડિટ મંજૂર કરી તેમને આર્થિક રીતે સધ્ધપરતા પૂરી પાડવામાં આવી. આમ, ગાયત્રી સ્વય સહાય ગૃપે ગામની અન્યત બહેનો પણ આત્મહનિર્ભર થાય તે માટે ગામની અન્ય બહેનો માટે ૧૦ ગૃપ ગ્રામસખી મંડળની રચના કરી ગામની દરેક બહેનોને આ સહાયનો લાભ અપાવ્યોય. આમ, કિનુબેને પોતાની સાથે ગામનો વિકાસ કરવા માટે સરકારશ્રીની આ યોજના મુજબ રાજપુરી ગૃપ ગ્રામસખી મંડળની રચના કરતાં આ ગામની બહેનોના વિકાસ માટે ગરીબ કલ્યા્ણમેળામાં ધરમપુર ખાતે રાજ્યવના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલના વરદ હસ્તેય રાજપુરીજંગલના ગૃપ ગ્રામ સખીમંડળને રૂા. ૭ લાખનો ચેક આપવામાં આવ્યોમ હતો. આ ચેક આપવા બદલ ગાયત્રી સ્વર સહાય જૂથના કિનુબેન અને તેમના ગૃપની બહેનોએ સરકારનો આભાર માન્યોી હતો.

Related posts

Leave a Comment