થરાદ તાલુકા ના લુવાણા કળશ ગામે દવે (હાડી) સ્વ દવે હરખચંદ બુધારામ ના સમસરી નિમિત્તે બ્રાહ્મણ ભોજન રાખવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, લાખણી

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામ ના વતની એવા મહાન પંડિત શ્રી હરખચંદ બુધારામ પૂર્ણતિથી પર સમસરી નિમિત્તે બ્રાહ્મણ ભોજન કરવામાં આવ્યું અને બ્રાહ્મણ સમાજ માં સ્વર્ગવાસ ની એક વરસ થાય એટલે સ્વર્ગવાસ ની તારીખ આવે એટલે સમસરી કરવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો સ્નાન કરી અબોટ થઇ અને પછી બ્રાહ્મણો દ્વારા જાતે ભોજન બનાવવામાં આવે છે અને તે દિવસે ઘરની બેન દિકરી કોવાસીઓ આમંત્રણ આપવામાં આવે છે અને કુટુંબના તમામ સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવે છે અને આજે સ્વ. હરખચંદ બુધારામ ની સમસરી હોવાથી તેમના પુત્રો દ્વારા આજે એમના નવમીતિથિ નિમિત્તે બ્રાહ્મણ ભોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment