કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર-મહાવિદ્યાલય ખો-ખો સ્પર્ધા

હિન્દ ન્યુઝ, નવસારી     કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર-મહાવિદ્યાલય ખો-ખો સ્પર્ધાનું આયોજન તા.૦૭ અને ૦૮ દરમિયાન નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું. કુલ ૧૦ પુરુષ અને ૦૯ મહિલા ટીમો સહિત અંદાજે ૨૨૮ અભ્યાસાર્થીઓ તથા ૧૦ જેટલા ટીમ મેનેજરોએ ભાગ લીધો હતો.      સમાપન તથા ઇનામ વિતરણ સમારોહમાં યુનિ. ના કુલપતિ ડો. પી. એચ. ટાંક, પ્રો. જૈમીન નાયક અને ડૉ. બી. એન. પટેલ હાજર રહ્યા હતા. સ્પર્ધામાં પુરુષ વર્ગમાં વેટરનરી કોલેજ, સરદારકૃષિનગર ની ટીમે ચેમ્પિયનશિપ…

Read More

ગઝનવીના આક્રમણના એક હજાર વર્ષ પછી પણ આજે સોમનાથ મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે અડીખમ: ભારતીબેન મોદી

હિન્દ ન્યુઝ, સુરત       યાત્રાળુ ભારતીબેન મોદીએ કહ્યું હતું કે, સુરતથી સ્પેશિયલ ટ્રેન દ્વારા સોમનાથ સ્વાભિમાન યાત્રામાં પરિવારજનો જઈ રહ્યા છીએ. મહમ્મદ ગઝનવીએ આજથી લગભગ ૧૦૦૦ વર્ષ પહેલા સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. એ સમય વિચાર્યું હશે કે પથ્થરો તોડીને તેઓ આપણી આસ્થા ખંડિત કરશે. પણ તેઓ ભૂલી ગયા હતા કે સોમનાથ મંદિર હિન્દુઓની આસ્થા સાથે ભારતનું સ્વાભિમાન છે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે અડિખમ ઊભું છે.

Read More

 “भारत की भाषाएँ परस्पर विरोधाभासी नहीं हैं; बल्कि वे एक-दूसरे में योगदान देती हैं।”– उपराष्ट्रपति श्री सी. पी. राधाकृष्णन

हिन्द न्यूज़, दिल्ली तृतीय अंतरराष्ट्रीय भारतीय भाषा सम्मेलन–2026 का उद्घाटन सत्र इंदिरा गांधी राष्ट्रीय कला केंद्र, जनपथ, नई दिल्ली में आयोजित किया गया, जो इंदिरा गांधी राष्ट्रीय कला केंद्र(आईजीएनसीए), संस्कृति मंत्रालय, भारत सरकार, अंतरराष्ट्रीय सहयोग परिषद, वैश्विक हिन्दी परिवार, और दिल्ली विश्वविद्यालय के भारतीय भाषाओं और साहित्यिक अध्ययन विभाग के संयुक्त तत्वावधान में हुआ। इस सम्मेलन का उद्घाटन भारत के माननीय उपराष्ट्रपति सी. पी. राधाकृष्णन ने किया। इस अवसर पर पूर्व केन्द्रीय शिक्षा मंत्री और उत्तराखंड के पूर्व मुख्यमंत्री, डॉ. रमेश पोखरियाल ‘निशंक’, मुख्य अतिथि के रूप में उपस्थित रहे।…

Read More

વાપી તાલુકાના વટાર ગામમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, વાપી     વાપી તાલુકાના વટાર ગામમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કૃષિ સખી હંસાબેન હાજર રહ્યા હતા. ગાંધીનગર વડી કચેરી દ્વારા આંબા પાકમાં જીવામૃત અને ખાટી છાશ, અર્ક વિશેના શું ફાયદા થાય તેની માહિતી આપી હતી તેમજ પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી.    ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો ઉપયોગ મુખ્ય આધાર છે એના વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને…

Read More

किसानों के लिए बड़ा अभियान — बड़ी उपलब्धि:किसान पंजीकरण में वैशाली जिला राज्य में नंबर–1

हिन्द न्यूज़, बिहार       राज्य सरकार द्वारा किसानों को योजनाओं का सीधा, पारदर्शी एवं समयबद्ध लाभ दिलाने के उद्देश्य से चलाए जा रहे किसान पंजीकरण महाअभियान में वैशाली जिले ने उल्लेखनीय प्रदर्शन करते हुए राज्य भर में प्रथम स्थान प्राप्त किया है। यह उपलब्धि न केवल आंकड़ों की सफलता है। बल्कि प्रशासनिक प्रतिबद्धता और जमीनी स्तर पर किए गए निरंतर प्रयासों का सशक्त उदाहरण भी है।     राज्य द्वारा जिले को 8000 किसान पंजीकरण का लक्ष्य निर्धारित किया गया था, जिसके सापेक्ष वैशाली जिले ने 7980 किसानों का…

Read More

‘કરૂણા અભિયાન’:તા.૧૦થી ૨૦ જાન્યુઆરી સુધી સુરત જિલ્લામાં યોજાશે ઘાયલ પક્ષીઓ માટેની કરૂણાસભર પહેલ

હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લામાં ઘાયલ પક્ષીઓની જાણ માટે જિલ્લા વાઈલ્ડ લાઈફ હેલ્પલાઈન નંબર ૯૯૦૯૭-૩૦૦૩૦ પર સંપર્ક કરવો જિલ્લામાં ૧૨ કલેક્શન સેન્ટર, ૨૩ સારવાર કેન્દ્રો, ૫૧ વેટરનરી તબીબો સહિત ૧૭ NGOનાં ૭૩૩ સ્વયંસેવકો અબોલ પક્ષીઓની સારવાર-બચાવ કાર્ય માટે સેવારત સવારે અને સાંજે પક્ષીઓના વિચરવાના સમયે પતંગ ન ચગાવવા ચાઇનીઝ કે ગ્લાસ કોટેડ માંજાનો ઉપયોગ ટાળવા અને ઘાયલ પક્ષીઓ અંગે તાત્કાલિક જાણ કરવા જાહેર જનતાને અપીલ કરતાં જિલ્લા વન સંરક્ષક અધિકારી ધીરજ કુમાર        ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઘાયલ થતાં અબોલ પક્ષીઓની સારવાર-બચાવ કાર્ય માટે રાજ્ય સહિત સુરત જિલ્લામાં…

Read More

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરત રેલવે સ્ટેશનથી સુરત જિલ્લાના ૧૨૯૬ જેટલા શ્રદ્ધાળુઓની સુરત-વેરાવળ સ્પેશ્યલ ટ્રેનને ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ હિન્દ ન્યુઝ, સુરત     ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે, ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે. આજ રોજ સુરત રેલ્વે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.             ‘ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃશિવાય’ના નાદ સાથે સુરત જિલ્લાના ૧૨૯૬ જેટલા વડીલો, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરાઈ હતી.

Read More

ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: તા.૧૧ જાન્યુઆરી સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક

હિન્દ ન્યુઝ, સુરત     દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને સાંસદ મુકેશભાઈ દલાલ અને ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય સર્વ શ્રી મનુભાઈ પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, અરવિંદ રાણા, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.              આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું કે, આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. સુવાલીના દરિયાકિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ : ૨૦૨૬

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છની ધરતીએ અનેક આફતોનો ખુમારીથી સામનો કરીને તેને અવસરમાં પલટી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગ્રીન એનર્જીનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે, આવનારો સમય ગ્રીન અને ક્લિન ઊર્જાનો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ હાઈબ્રિડ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. એક સમયે જે કચ્છના રણને ‘નિર્જન’ અને ‘બિનઉપજાઉ’ ગણવામાં આવતું હતું, તે આજે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું સરનામું બની ગયું છે. ભારત સરકારના ૨૦૭૦ સુધીમાં…

Read More

કચ્છમાં મેટાલિક આધારિત દોરી તથા ઓડિયો મેગ્નેટિક ટેપના વેચાણ અને ઉ૫યોગ ૫ર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, કચ્છ     ઉત્તરાયણ ૫ર્વ દરમિયાન ૫તંગ ઉડાડવાની પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં થતી હોય છે. આ દરમિયાન મેટાલિક આધારિત દોરી તથા ઓડિયો મેગ્નેટિક ટેપના ઉ૫યોગને કારણે વીજલાઈનો સાથે સં૫ર્ક થવાથી શોર્ટ સર્કિટ, વીજ પુરવઠામાં વિક્ષે૫ તથા માનવ અને ૫શુ જીવનને ગંભીર જોખમ ઊભું થવાની શક્યતા રહેલી છે. આથી આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવને ધ્યાને લઈ, સમગ્ર કચ્છ જિલ્લામાં મેટાલિક આધારિત દોરી તથા ઓડિયો મેગ્નેટિક ટેપના વેચાણ અને ઉ૫યોગ ૫ર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ ૫ટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું…

Read More