પ્રાકૃતિક ખેતીને વધુ નફાકારક બનાવવા માટેની નવી દિશા એટલે ‘મિશ્ર પાક પદ્ધતિ’

હિન્દ ન્યુઝ, દાહોદ     પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન અને આવક વધારવા માટે મિશ્ર પાક પદ્ધતિ (સહજીવન) એક અત્યંત અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. આ પદ્ધતિમાં મુખ્ય પાકની સાથે કેટલાક સહજીવી પાકોનું વાવેતર કરવામાં આવે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, પાકને રોગ-જીવાતથી રક્ષણ મળે છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. તો ચાલો જાણીએ, યોગ્ય સહજીવી પાકની પસંદગી કરવા માટે ધ્યાનમાં લેવાની બાબતો વિશે…..     પાકના પ્રકારને ધ્યાનમાં લો- જો મુખ્ય પાક એકદળ હોય, તો સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. જેમ કે, ઘઉં સાથે ચણા,…

Read More

સાંસ્કૃતિક વારસાના જતન અને યુવા પ્રતિભાના પ્રોત્સાહનનું કેન્દ્ર

વિકાસ સપ્તાહ હિન્દ ન્યુઝ, અમદાવાદ  કલા મહાકુંભમાં ૧૬,૦૦૦થી વધુ અને યુથ ફેસ્ટિવલમાં ૨,૫૦૦થી વધુ સ્પર્ધકોની ભાગીદારી રાષ્ટ્રીય પર્વોથી લઈ પરંપરાગત ઉત્સવો સુધી, વર્ષભર સાંસ્કૃતિક કાર્યક્રમોથી ગુંજતું હેરિટેજ નગર અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રે સ્થાનિક કલાકારોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડીને સાંસ્કૃતિક વારસાનો વ્યાપ વિસ્તાર્યો

Read More