દિવાળી તથા નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને હંગામી ધોરણે ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર શહેર, જામનગર તાલુકા તથા કાલાવડ તાલુકા વિસ્તારમાં આગામી દિવાળી – નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ કે વેચાણ માટે પરવાનાની જરૂરીયાત હોય તેવી વ્યક્તિઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર – પુરાવાઓ સાથેની અરજી જામનગર શહેરી વિસ્તાર માટે મામલતદાર, જામનગર (શહેર)ની કચેરી ખાતે તેમજ જામનગર તાલુકા માટે મામલતદાર કચેરી (ગ્રામ્ય) મહેસુલ સેવા સદન, પ્રથમ માળે, શરૂ સેકશન રોડ, જામનગર તથા કાલાવડ તાલુકા માટે મામલતદાર કચેરી કાલાવડ ખાતે તા.૧૧/૧૦/૨૦૨૪ સુધીમાં રજૂ કર્યેથી નિયમોનુસાર તપાસનીશ અધિકારીનો અભિપ્રાય મેળવી પરવાનો આપવાની કાર્યવાહી હાથ ધરી શકાશે.    આ અંગેના…

Read More

ધ્રોલ તાલુકાના વાંકીયા ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ધ્રોલ    પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- જામનગર દ્વારા સંચાલિત પશુ દવાખાના- ધ્રોલ દ્વારા વાંકીયા ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકીયા ગામના 72 પશુપાલક લાભાર્થીઓના 1063 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોના પશુઓ માટે કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં પશુચિકિત્સા અધિકારી ડો.ધ્રુપલ પટેલ દ્વારા ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓ અને 21 મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા. તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અને…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જોડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, જામનગર     તાજેતરમાં જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે જોડીયા તાલુકાના ઊંડ- 2 નદીના કિનારાના ગામોમાં પાણીના પ્રવાહના લીધે ખેડૂતોના ખેતરમાં નુકશાની સર્જાઇ હતી. આ પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આણંદા, કુન્નડ, ભાદરા, બાદનપર, જોડીયા અને મજોઠ ગામના પૂર અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા પૂર સંરક્ષણાત્મક દીવાલ બનાવવાની કામગીરીથી લઈને કાયમી ધોરણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ગરકાવ ન થાય તે…

Read More

જામનગરમાં ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ- 2021 ની જિલ્લા કક્ષાની નોંધણી સમિતિની સમીક્ષા બેઠક મળી 

હિન્દ ન્યુઝ, જામનગર     જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ- 2021 ની જિલ્લા કક્ષાની નોંધણી સમિતિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં હાલમાં સપ્ટેમ્બર 2024 માસ સુધીમાં કરવામાં આવેલ કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી હતી. સમિતિમાં વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય વિભાગ, રાજકોટ, કાયદા અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર અને દરેક પથી (ઉપચાર પદ્ધતિ) ના એસોસીએશનના પ્રમુખઓનો સભ્ય તરીકે સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  જિલ્લામાં શહેર અને ગ્રામ્ય એમ બંને વિસ્તારોમાં 700 થી વધુ કલીનીકો આવેલા છે. જે તમામને આ કાયદા અનુસાર સત્વરે…

Read More

જામજોધપુર તાલુકાના ભોજાબેડી અને જામ આંબરડી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ,  જામનગર પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- જામનગર દ્વારા સંચાલિત પશુ દવાખાના- જામજોધપુર દ્વારા ભોજાબેડી અને જામ આંબરડી ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના કુલ 101 પશુપાલક લાભાર્થીઓના 194 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોના 4353 પશુઓ માટે કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં પશુચિકિત્સા અધિકારી ડો.આઈ.એમ.ભટ્ટી અને શ્રી ડો.એમ.એમ.ચૌધરી દ્વારા ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓ અને 21મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા. તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા…

Read More

दीव पुलिस द्वारा “होटल द तुलिप” पर छापा

हिन्द न्यूज़, बिहार         दीव पुलिस द्वारा टयूलिप होटल में मारे गए छापे में होटल में हो रही अश्लील गीत गतिविधियों का सनसनीखेज खुलासा हुआ । 06/06/2024 को लगभग 21:30 बजे, दीव पुलिस अपराध दल को विश्वसनीय स्रोतों से सूचना मिली कि दीव के निकटवर्ती सार्वजनिक स्थानों पर होटल “द तुलिप” में अवैध अश्लील गतिविधियाँ की जा रही हैं। तुरंत, इनपुट का सत्यापन किया गया और प्रमाणीकरण के बाद, पुलिस अधीक्षक दीव के मार्गदर्शन और पर्यवेक्षण में उप-विभागीय पुलिस अधिकारी, दीव द्वारा छापेमारी/तलाशी को अंजाम देने के लिए…

Read More

આઈ.ટી.આઈ. જામનગર ખાતે પ્રવેશ મેળવવાની તારીખ આગામી 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

હિન્દ ન્યુઝ, જામનગર       આઈ.ટી.આઈ. જામનગરમાં ચાલુ વર્ષ માટે એડમિશનના ફોર્મ ભરવાની તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે.જેમાં વહેલા તે પહેલાના ધોરણે સંસ્થાના ચાલુ દિવસો દરમિયાન એડમિશન લઇ શકાશે. જે તાલીમાર્થીઓ સંસ્થા ખાતે એડમિશન લેવા ઇચ્છુક હોય તેઓએ itiadmission.gujrat.gov.in પર ઓનલાઈન એડમિશન ફોર્મ ભરી સંસ્થા ખાતે કચેરી સમય દરમિયાન ૦૪:૦૦ કલાકે મેરીટના ધોરણે એડમિશન કરાવી જવાનું રહેશે તેમ આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરની યાદીમાં જણાવાયું છે.

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જળસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાયો

હિન્દ ન્યુઝ, જામનગર    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘જળ સંચય જન ભાગીદારી’ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલ અંતર્ગત ચાલી રહેલા જળ શક્તિ અભિયાન- કેચ ધ રેઈન મુવમેન્ટને વેગ મળશે. લાંબા સમયગાળા માટેના જળ વ્યવસ્થાપનનું સુચારુ આયોજન આ પહેલ થકી મજબૂત બનશે. જેનાથી વરસાદી પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે.  કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગથી ગુજરાતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરવામાં આવી છે. આજરોજ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના મંત્રી…

Read More

શ્રી ગણેશજીની મુર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરીસ તેમજ કેમીકલયુકત રંગોનો ઉપયોગ કરી શકાશે નહીં

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ નિમિતે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે. મુર્તિની સ્થાપના બાદ ધાર્મિક રીત રિવાજ મુજબ તેનું નદી કે તળાવના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. મુર્તિઓની બનાવટમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થતો હોય છે. આવી મુર્તિઓનું નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીજન્ય જીવો, પશુઓ તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ, રાજ્ય સરકાર તેમજ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ ગાઈડ લાઈનને ધ્યાને લઈ તહેવારની ઉજવણી દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ…

Read More

આગામી તા.25 સપ્ટેમ્બરના રોજ ધ્રોલમાં ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર     ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ 25/09/2024ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મદદનીશ કલેકટરશ્રી, ધ્રોલના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી ધ્રોલ ખાતે યોજવામાં આવશે. આગામી તારીખ 16/09/2024 સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના…

Read More