હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રાજયના ચૂંટણી પંચ તરફથી તા.૨૨/૧૧/૨૦૨૧ના રોજ પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. મતદાનના દિવસે મતદાન મથક આજુબાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાઈ રહે અને મતદારો શાંતિપૂર્વક મતદાન કરી શકે માટે મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજયામાં ચાર થી વધુ વ્યકિતઓની મંડળી ભરવા ઉપર તેમજ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયાને મળેલ સત્તાની રૂઇએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૩) હેઠળ ગીર સોમનાથ જિલ્લામા ડિસેમ્બર–૨૦૨૧માં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે નકકી કરવામાં આવેલ…
Read MoreDay: December 13, 2021
બહેનો માટેની રાજ્યકક્ષાની શાળાકિય અંડર-૧૯ વોલીબોલ સ્પર્ધાની ગીર સોમનાથ જિલ્લો યજમાની કરાશે
રાજ્યભરની વિદ્યાર્થીનીઓ કોડીનાર ખાતે સ્પર્ધામાં ભાગ લેવા આવશે: તા.૨૪મીથી સ્પર્ધાનો પ્રારંભ હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રાજ્યકક્ષાની શાળાકિય અંડર-૧૯ બહેનો માટેની વોલીબોલ સ્પર્ધાની યજમાની ગીર સોમનાથ જિલ્લો કરશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજ્યભરની વિદ્યાર્થીનીઓ કોડીનાર ખાતે આવશે. મહત્વનુ છે કે, વોલીબોલમાં ગીર સોમનાથ જિલ્લામાંથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પ્રાપ્ત થયા છે. તા.૨૪-૧૨-૨૦૨૧ થી તા.૨૬-૧૨-૨૦૨૧ દરમિયાન સોમનાથ ડી.એલ.એલ.એસ. એકેડમી, કોડીનાર ખાતે યોજાનાર આ સ્પર્ધમાં ભાગ લેવા માટે ગીર સોમનાથ જિલ્લાની શાળાઓએ તા.૨૦ ડિસેમ્બર સુધીમાં dsogirsomnath17@gmail.com પર ઈ-મેલ પર એન્ટ્રી મોકલી આપવાની રહેશે. વધુ વિગત માટે અશ્વીનભાઇ સોલંકી મો.૯૯૦૪૧-૮૫૭૨૭, જશરાજભાઇ દાહીમાં મો. ૯૦૩૩૨-૪૪૪૧૮ અને…
Read Moreરાજ્યભરમાં વેક્સીનેશનમાં ગીર સોમનાથ જિલ્લો અગ્રેસર
ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૯૧ ટકા રસીકરણ સંપન્ન, બીજા ડોઝનુ પણ ૮૨ ટકા વેક્સીનેશન હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ જિલ્લા આરોગ્ય તંત્રના સક્રિય પ્રયાસો અને યોજનાબદ્ધ આયોજનના પગલે ગીર સોમનાથ જિલ્લો વેક્સીનેશનમાં રાજ્યભરમાં અગ્રેસર રહ્યો છે. હાલ ગીર સોમનાથ જિલ્લામાં ૯૦૨૫૧૯ લોકોએ પ્રથમ ડોઝ અને ૭૩૫૧૮૨ લોકોએ બીજો ડોઝ મેળવી લીધો છે. આમ, જિલ્લામાં પ્રથમ ડોઝનુ ૯૧ ટકા અને દ્વિતીય ડોઝનુ ૮૨ ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. સમગ્ર જિલ્લામાં રસીકરણની કામગીરીની વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ ભાયાએ જણાવ્યું કે, કોરોના મહામારી માંથી બહાર આવવા માટે…
Read Moreવર્ષના અંતિમ શુભ મુહૂર્તને લઇ થરાદ વિસ્તારમા અનેક સ્થળો પર લગ્નોત્સવનો માહોલ
હિન્દ ન્યુઝ, થરાદ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કોઈપણ શુભ કાર્ય કરવા માટે વિશેષ મુહૂર્ત જાેવામાં આવતું હોય છે. જેમાં ખાસ કરીને માંગલિક કાર્યોમા મુહૂર્તનું વિશેષ મહત્વ રહેલું છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર બનાસકાંઠા થરાદ માં શરણાઈના સુરો અને ઢોલ ઢબૂકી રહયા હતા પરંતુ આગામી તારીખ ૧૬મી ડીસેમ્બરથી કમુરતા પ્રારંભ થતાં માંગલિક કાર્યો પર બ્રેક લાગી જશે. કોરોના નવા વેરિએન્ટના ડરામણી દહેશત વચ્ચે લગ્નસરાની સિઝનના અંતિમ ચરણમાં આજે વર્ષનું છેલ્લું શુભ મુહૂર્ત છે અને ૧૬ મીથી ધનારક કમુરતા બેસી જતાં એક મહિના સુધી લગ્નની…
Read More