૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના – વિકસિત ભારત સંકલ્પ

હિન્દ ન્યુઝ, ભુજ       આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ આરોગ્ય વીમા યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત અનેક નાગરિકોને નીરોગી જીવન પ્રાપ્ત થયું છે. જેમાં ભચાઉ તાલુકાના આધોઇ ગામના ૬૦ વર્ષના ખોડાભાઇ દલાભાઇનો પણ સમાવેશ થાય છે.    મજૂરી કરીને પેટીયું રળતા આ પરિવારના ખોડાભાઇને લાંબા સમયથી પેટમાં દુ:ખાવાની સમસ્યા રહેતી હતી. તબીબી તપાસ દરમિયાન તેમને Inguinal Hernia (આંતરડીનો હર્નિયા) હોવાનું નિદાન થયું હતું. ડોક્ટર દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવાની…

Read More

ભુજ તાલુકાના સુખપર ગામેથી સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છ જિલ્લામાં તા. ૮ થી ૧૪ જૂન દરમિયાન ઉજવવામાં આવનાર સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો આજરોજ ભુજ તાલુકાના સુખપર ગામેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ સ્વચ્છતા જાળવવામાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સ્વચ્છ ગામ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે દરેક નાગરિકની સક્રિય ભાગીદારી જરૂરી છે. સ્વચ્છતા માત્ર અભિયાન નહીં પરંતુ જીવનશૈલી બનવી જોઈએ. આ ટાંકણે કલેક્ટરશ્રી દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.  રેલી બાદ ગામમાં સામૂહિક…

Read More

કચ્છ જિલ્લામાં તા. ૦૮ થી ૧૪ જૂન દરમિયાન “સ્વચ્છતા સપ્તાહ” અભિયાનનું આયોજન થશે

૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના હિન્દ ન્યુઝ, ભુજ      ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ આગામી તા. ૦૮ જૂન થી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ “સ્વચ્છતા સપ્તાહ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે વ્યાપક જનજાગૃતિ લાવવા, જાહેર સ્થળોની નિયમિત સફાઈ સુનિશ્ચિત કરવા અને ઘન તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાનો છે. આ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ ગામોમાં સામૂહિક સફાઈ ઝુંબેશ, જનજાગૃતિ કાર્યક્રમો અને સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ…

Read More

જનકલ્યાણના ૧૨ વર્ષ: સાબરકાંઠાના ૮.૬૭ લાખથી વધુ નાગરિકો ‘PM-JAY’ આયુષ્માન કાર્ડથી સુરક્ષિત!

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાબરકાંઠા જિલ્લાના મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો માટે આયુષ્માન યોજના સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે.  ✅ છેલ્લા ૩ વર્ષમાં ૭૪,૮૨૯ દર્દીઓને ₹૫૦.૯૫ કરોડથી વધુની કેશલેસ સારવાર મળી. ✅ વાર્ષિક ₹૧૦ લાખ સુધીનું મજબૂત હેલ્થ કવચ. ✅ હૃદયરોગ, કેન્સર અને કિડની જેવી ગંભીર બીમારીઓની મફત સારવાર. હવે ગંભીર બીમારી સમયે દેવું કરવાની કે મિલકત ગીરો મૂકવાની ચિંતા દૂર થઈ છે. સરકાર દરેક નાગરિકના સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે

Read More

📚પુસ્તક પરબ શરૂ કરીને લોકોમાં જ્ઞાનની વહેંચણી કરતાં દાહોદનાં શિક્ષિકા નીલમબેન જાદવ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      આજના બાળકો, વિદ્યાર્થીઓ તેમજ વડીલો મોબાઈલની વ્યસ્તતામાંથી બહાર આવીને પુસ્તક વાંચન તરફ વળે એ મુખ્ય ઉદ્દેશ્ય. 🔹 પુસ્તક પરબ એટલે સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત, બાળ સાહિત્ય, કિશોરકથાઓ તેમજ નવલકથાઓ, ધાર્મિક પુસ્તકો જેવાં અનેક પુસ્તકોનો સમન્વય. 🔹 દાહોદના છાબ તળાવ નજીક દર મહિને પ્રથમ રવિવારે સવારે 8 થી 10:30 કલાક સુધી યોજાતી પુસ્તક પરબમાં પુસ્તકપ્રેમીઓ મનગમતા પુસ્તક વાંચવા લઈ જાય છે ત્યારબાદ વાંચીને પરત કરે છે 📚

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ લોકકલ્યાણના કાર્યક્ર્મો કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, વડોદરા         વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ લોકકલ્યાણના કાર્યક્ર્મોનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપ વડોદરા જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજ્થી આગામી તા.૧૪-૦૬-૨૦૨૬ સુધી સ્વચ્છ્તા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને દિવસવાર પ્રવૃતિઓ યોજાનાર છે. આજરોજ અભિયાનના પ્રારંભરૂપ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  આજરોજ ગોરિયાદ ગામ ખાતે સ્વચ્છતા અભિયાન સપ્તાહ અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ગ્રામ પંચાયતના વિવિધ કર્મચારીઓ,…

Read More

 વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ (૮ જૂન): જાગૃતિ જ સાચો બચાવ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        માનવ શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ એટલે આપણું મગજ. બ્રેઈન ટ્યુમર વિશેની અંધશ્રદ્ધા અને ડર દૂર કરવા તથા વહેલા નિદાન માટે દર વર્ષે ૮ જૂનના રોજ ‘વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ’ ઉજવવામાં આવે છે. બ્રેઈન ટ્યુમર એટલે ‘જીવનનો અંત’ નથી. યોગ્ય સમયે નિદાન અને આધુનિક સારવારથી આ રોગને સંપૂર્ણપણે મટાડી શકાય છે. 🚨 આ લક્ષણોને ક્યારેય ન કરો અવગણશો (Symptoms): 🌅 સવારે ઉઠતાની સાથે જ અતિશય માથાનો દુખાવો થવો અને ઉલ્ટી/ઉબકા આવવા. 🌀 અચાનક ચક્કર આવવા અથવા ખેંચ (વાઈ/ફિટ) આવવી. 👀 દ્રષ્ટિ ધૂંધળી થવી અથવા એક…

Read More

ભુજ તાલુકાના નાના વરનોરા ગામે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, ભુજ       કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ તાલુકાના નાના વરનોરા ગામે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભુજ ગ્રામ્ય મામલતદાર, ભુજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા માર્ગ અને મકાન (R&B) વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દબાણ હટાલ ઝુંબેશ દરમિયાન જાહેર માર્ગમાં અડચણરૂપ બનતી ૨૧ જેટલી પાકી દુકાનો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રની આ કામગીરીમાં અત્યાર સુધીમાં આશરે ૧૫૦૦ ચોરસ મીટર જેટલી જમીન અતિક્રમણ મુક્ત…

Read More

દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં “ સ્વચ્છતા સપ્તાહ ”નો કરાયો પ્રારંભ

સ્વચ્છતા સપ્તાહ ઉજવણી – દાહોદ ૨૦૨૬ હિન્દ ન્યુઝ, દાહોદ      વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે દાહોદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ લોકકલ્યાણના કાર્યક્ર્મોનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપ દાહોદ જિલ્લામાં પણ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર દાહોદ જિલ્લામાં આજથી લઈને આગામી તા.૧૪-૦૬-૨૦૨૬ સુધી સ્વચ્છ્તા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને દિવસવાર પ્રવૃતિઓ યોજાનાર છે. સ્વચ્છતા અભિયાન સપ્તાહ અંતર્ગત દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  રેલી દ્વારા ગામોમાં સ્વચ્છતા અંગેના વિવિધ સૂત્રો દ્વારા…

Read More

બોટાદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની પ્રશંસનીય કામગીરી

હિન્દ ન્યુઝ, બોટાદ       ગુજરાત સરકારે રાજયની મહિલાઓની સુરક્ષા અને સલામતી અર્થે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેમાં મહિલાની સુરક્ષા કાજે તત્પર રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન કાર્યરત છે. બોટાદ જિલ્લાના એક કિસ્સામાં મહિલાની વ્હારે આવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન.  બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક સાધ્યો ત્યારે અભયમ ટીમના કાઉન્સેલરશ્રી ખુશ્બુબેન પટેલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલશ્રી વંદનાબેન મકવાણા અને ડ્રાઈવરશ્રી હિતેશભાઈ સોલંકી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.  અભયમ ટીમે પીડિતાનું કાઉન્સેલિંગ શરુ કરતાં જાણવા મળ્યું કે, તેણીના સાસરીપક્ષના સભ્યોએ ઝઘડો કરી બાળકોને…

Read More