રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૪૦૨ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ,  રાજકોટ

        રાજકોટ મહાનગરપાલિકાની .એન.સી.ડીશાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં  આવે છેતા.૩૦/૦૯/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો સંતકબીર રોડછપ્પનીયા ક્વાર્ટરશક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી ૨૩(તેવીસપશુઓવેલનાથકોઠારીયા ગામ, ડ્રીમલેન્ડ, ખોડલધામ સોસાયટી, તિરૂપતિનગર, ગાયત્રીનગરગીતાજલિ પાર્ક વિગેરે વિસ્તારોમાંથી૪૫(પીસ્તાળીસ) પશુઓ, ગાંધીગ્રામ, ભારતીનગર,  મોચીનગરઅક્ષરનગર તથા આજુબાજુમાંથી ૩૧(એકત્રીસપશુઓ, રૈયાગામમુંજકામીરાનગર, તથા આજુબાજુમાંથી ૨૯(ઓગણત્રીસ શેઠનગરશિતલપાર્કઘનશ્યામનગરમારૂતિનંદન તથા આજુબાજુમાંથી ૩૮(આડત્રીસપશુઓપ્રમુખ સ્વામી ઓડિટોરીયમગંગોત્રી પાર્ક તથા આજુબાજુમાંથી ૨૨(બાવીસપશુઓજડેશ્વર સોસાયટીમાધવ વાટીકા સોસાયટીગોકુલ પાર્કમાનસરોવર તથા આજુબાજુમાંથી ૧૦ (દસપશુઓજય જવાન જય કિશાનગાંધી સ્મૃતિમોરબી રોડરણછોડનગર તથા આજુબાજુમાંથી ૧૭(સત્તરપશુઓમનહરપુરઅયોધ્યા રેસીડેન્‍સીજે.કેચોક તથા આજુબાજુમાંથી ૨૩(તેવીસપશુઓઆજી ડેમશ્યામ પાર્ક સોસાયટીગોંડલ રોડકોઠારીયા સોલવન્‍ટ તથા આજુબાજુમાંથી ૨૮(અઠ્ઠાવીસપશુઓતથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૪૦૨ પશુઓ પકડવામાં આવેલ છે.

Related posts

Leave a Comment