હિન્દ ન્યુઝ, વેરાવળ
વેરાવળ ખાતે સવારથી જ ગુલાબનગર, શાહિન કોલોની, બાબા ભાઈ બેકરી વાળા ના ધર પાસે મકદૂમ સ્કુલ તથા આજુબાજુ વરસાદી પાણી ના ખાબોચીયા માં મચ્છર ઉત્પન્ન ના થાય, શહેરના નગરજનો નિરોગી રહે, તેની સતત ચિંતા કરતા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી. જેથી તેઓએ પાણીમાં ઓઈલ નખાવાનું કાર્ય હાથ ધર્યું જેથી મચ્છર ના થાય તેના માટે નગરપાલિકાની ટીમ સાથે રહીને લોક હિતકાર્ય માં કાઉન્સિલોરોને સાથે રહીને દવાનો પણ છટકાવ કરાવે તેવું આદેશ કરેલ, તેમના આદેશથી કોલોનીમાં કાઉંન્સિલર મુસાભાઈ વાકોટ સલીમભાઈ સોડા વાળા, ઓઈલ છટકાવ કરાવેલ છે .
રિપોર્ટર : મો. સઈદ મહિડા, વેરાવળ