દ્વારકા મથુરાભવન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દ્વારકા ઉપખંડ બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામખંભાળિયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દ્વારકા ઉપખંડ બેઠક દ્વારકા મથુરાભવન માં રાખવામાં આવી હતી. આવતી ૧૫/૧/૨૦૨૧ શ્રીરામ મંદિર નિર્માણ કાર્ય અયોધ્યા તિર્થ ક્ષેત્ર નિધિ સમર્પણ મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. તેમની પુર્ણ તૈયારી માટે આજ બેઠક મા આર.એસ.એસ. વિહિપ, બજરંગદળ, ભાજપ શહેર સંગઠન તથા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારકા નગરપાલિકાના પુર્વ પ્રમુખ જીતેશભા માણેક દ્વારકા નગરપાલિકાના સભ્યો તથા દ્વારકા બહ્મ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતાં.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામખંભાળિયા

Related posts

Leave a Comment