હિન્દ ન્યુઝ, જૂનાગઢ પવિત્ર ગિરનારની ભૂમિ માં સવારે ખુશનુમા વાતાવરણમાં ૬-૪૫ કલાકે ૪૦ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધાનો આરંભ સામાજિક ન્યાય અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૈાઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રધુમન વાજા એ ફલેગ ઓફ થી પ્રારંભ કરાવ્યો હતો. ૪૦ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા રાજયભરના સ્પર્ધકોએ દોટ મુકી હતી. આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૩૭.૪૭ મીનીટના સમય સાથે ની જાડા રીંકલે મેદાન માર્યું…
Read MoreMonth: January 2026
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા
હિન્દ ન્યુઝ,જૂનાગઢ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ હોય છે. ત્યારે સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઓર્થોપેડિક ડોક્ટર સાથેની મેડિકલ ટીમ ખડેપગે રહી હતી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક ડો. નિસર્ગ મહેતાએ જણાવ્યું હતું કે, આ કઠિન સ્પર્ધામાં સ્પર્ધકોને મસલ્સ એટલે કે, સ્નાયુ ખેંચાઈ જવા કે જકડાઈ જવા, ક્રેમ્પ્સ, સોજો આવી જવો સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકોને સારવારની જરૂરિયાત મુજબ દર્દમાં રાહત કરતી પેઈન કિલર, ડાયક્લોફિનાક જેલથી સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત…
Read Moreતા.૪ જાન્યુઆરીએ શહેરમાં યોજાનારી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, સુરત તા.૪/૧/૨૦૨૬ રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બપોરના ૧૧.૦૦ થી ૧.૩૦ કલાક સુધી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા સુરત શહેરના ૨૭ કેન્દ્રો પર યોજાનાર છે. જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ના પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાય રહે એ માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે મુજબ, પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા ૬ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા…
Read Moreગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો તથા તાલુકાઓ સુધીની આરોગ્ય સુખાકારીની યોજનાઓની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘હેલ્થકેર ફોર ઓલ’નો જન આરોગ્યલક્ષી અભિગમ અપનાવીને જે મહત્વની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ શરૂ કરાવી છે તેની પ્રગતિની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા તેમજ કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 યોજનાઓના શ્રેષ્ઠ અમલીકરણમાં ગુજરાતને અગ્રેસર રાખીને ‘સ્વસ્થ ગુજરાત’નો સંકલ્પ સાકાર કરવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ આયુષ્યમાન ભારત PMJAY-MA યોજનાનું રાજ્યમાં પારદર્શી, ઝડપી અને AI બેઝ્ડ ટેક્નોલોજીથી…
Read More૨૦૨૫-૨૬માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ અંતર્ગત ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત સરકાર દ્વારા ખરીફ પાક હેતુ વર્ષ ૨૦૨૫-૨૬માં મગફળી માટે રૂ. ૭૨૬૩, મગ માટે રૂ. ૮૭૬૮, અડદ માટે રૂ. ૭૮૦૦, અને સોયાબીન માટે રૂ. ૫૩૨૮ પ્રતિ કિવન્ટલ ટેકાનો ભાવ જાહે૨ ક૨વામાં આવેલા છે. જે અંતર્ગત ખરીફ સિઝનમાં મગફળી,મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કરેલું હોય અને ટેકાના ભાવે વેચાણ ક૨વા માંગતા હોય તે ખેડૂતોનું ઓનલાઈન ૨જિસ્ટ્રેશન નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પ૨ કરાવવામાં આવ્યું હતું ખરીફ ૨૦૨૫-૨૬માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ કચ્છ જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે તા.૦૯/૧૧/૨૦૨૫…
Read Moreहरियाणा के नूह में विशाल प्रवर्तन निरीक्षण अभियान आयोजित।
हिन्द न्यूज़, दिल्ली बीबीवायु गुणवत्ता प्रबंधन आयोग (सीएक्यूएम) ने 02.01.2026 को हरियाणा के नूह में एक वृहद निरीक्षण अभियान चलाया, जो राष्ट्रीय राजधानी क्षेत्र (एनसीआर)दिल्ली एवं आसपास के क्षेत्रों में में वैधानिक निर्देशों और निर्धारित पर्यावरणीय मानकों के सख्त अनुपालन को सुनिश्चित करने के लिए चल रहे प्रवर्तन अभियान का हिस्सा था। अभियान के लिए आयोग के 10 फ्लाइंग स्क्वायड टीमों को तैनात किया गया था। यह प्रवर्तन कार्रवाई जिले के अनुरूप और गैर-अनुरूप औद्योगिक क्षेत्रों दोनों में की गई। निरीक्षण का नेतृत्व जिला प्रशासन द्वारा किया गया,…
Read Moreગુજરાત એટલે યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટેનું પ્રિય ઘર…🕊️
હિન્દ ન્યુઝ, કચ્છત ➡️ રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં વર્ષ 2024-25માં અંદાજે 8.33 લાખથી વધુ પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યાં. ➡️ છેલ્લા એક વર્ષમાં જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 334 પ્રજાતિઓના ત્રણ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા. ➡️ નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં અંદાજે કુલ 4.67 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા; વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં 54 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા. ➡️ કચ્છ વિસ્તારમાં વર્ષ 2025માં અંદાજે 2,564 પક્ષીઓ જોવા મળ્યાં.
Read Moreસોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસણી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસણી કરવામાં આવી. તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના- ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. રાજ્યના 25 જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને ₹6.79 લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યા. નિયત કાયદા હેઠળના અમલીકરણ નિયમ/કલમોના ભંગ બદલ એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
Read Moreઆગામી 6 ફેબ્રુઆરીએ છોટાઉદેપુર મેરેથોન 2026 યોજાશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને આગામી તા. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના યોજાનારા “છોટાઉદેપુર મેરેથોન ૨૦૨૬” આયોજન પૂર્વે નાગરિકોમાં મેરેથોનમાં ઉત્સાહભેર ભાગીદારી વધારવા તેમજ સ્વચ્છતા પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવાના ઉમદા આશય સાથે રવિવારે “માર્ગ સ્વચ્છતા ઝુંબેશ”માં જોડાયા હતા. આ તકે કલેક્ટર જૈને છોટાઉદેપુર મેરેથોનમાં વધુમાં વધુ યુવાનો, રમતપ્રેમીઓ તેમજ નાગરિકો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અનુરોધ કરતા જણાવ્યું કે, કાર્યક્રમને અનુલક્ષીને સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરાયુ છે. જેનો એક માત્ર આશય રસ્તાઓની સફાઈ સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યેનો અભિગમ વિકસાવવાનો છે. આ સ્વચ્છતા ડ્રાઈવમાં બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલ,…
Read Moreकिसानों का जीवन आसान बनाना सरकार की प्राथमिकता- जेपी नड्डा
हिन्द न्यूज़, दिल्ली किसानों को केंद्र में रखकर भारत सरकार की नीतियों को लागू करने, समय पर उर्वरकों की उपलब्धता सुनिश्चित करने तथा मिट्टी के स्वास्थ्य को बेहतर बनाने के उद्देश्य से भारत सरकार के उर्वरक विभाग ने नई दिल्ली में चिंतन शिविर का आयोजन किया. कार्यक्रम को संबोधित करते हुए केंद्रीय मंत्री श्री जेपी नड्डा ने कहा कि माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किसानों को हमेशा ही केंद्र में रखा है. इसीलिए हमारी नीतियों और फैसलों से किसानों का जीवन आसान बनना ही हमारी प्राथमिकता है।…
Read More