તારીખ ૨૫ ડિસેમ્બર શ્રદ્ધેયશ્રી અટલ બિહારી બાજપાઈજીના જન્મદિન નિમિતે નિ:શુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેકઅપના કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ,

ભારતનાં પુર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન પરમ શ્રદ્ધેય સ્વ.અટલબીહારી બાજપાઈજી જન્મજયંતિ એ સુશાસન દિવસની ઉજવણી નાં ભાગરૂપે આજે તા્.૨૫, ડીસેમ્બર, શનિવારે સવારે ૮ થી ૧૨ થી સૂધી જસદણ શહેરના નવા બસસ્ટેન્ડ પાસે ભાજપા ચિકિત્સા મેડીકલ સેલ દ્વારા બ્લડપ્રેશર અને બ્લડ સુગર (ડાયાબિટીસ) પરીક્ષણ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જસદણ ખાતે ડોક્ટર કેતન સાવલિયા, ડો.રમેશ કાવઠીયા, ડો.રશ્મિકાંત ઉપાધ્યાય, ડો. પંકજ બડમલીયા ચિકિત્સા સેલ ના ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવેલ. જસદણ શહેરની જાહેર જનતા નાં લાભાર્થે સ્વાસ્થ્ય જાગ્રુત લોકોને આ નિઃશુલ્ક મેડીકલ કેમ્પનો લાભ લીધો હતો.

રિપોર્ટર : વિજય ચાંવ જસદણ

Related posts

Leave a Comment