કિસાન દિવસ નિમિત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસર ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ,                            આ આયોજન માં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માંથી ડોક્ટર બોચલીયા, ડોક્ટર કાલમાં, દીપભાઈ, સાયલા તાલુકાના આત્માના એટીએમ જયંતીભાઈ માલકીયા, જગદીશભાઈ એ હાજરી આપેલ જેમાં બોચલીયા એ કિસાન દિવસ નીમિતે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટેનું માર્ગદર્શન આપેલું. પ્રોજેક્ટડાયરેક્ટર આત્મા ના ભરતભાઈ પ્રાકૃતિક ખેતી વિશે ની વિસ્તૃત માહિતી આપી. જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આસાદન, દસપર્ણી વગેરે કેવી રીતે બનાવવું અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે માહિતી આપી. ખેડૂત સમજી શકે…

Read More

જામનગરનો બાળ કલાકાર અને ગોંડલ નાં નલીનભાઈ સોની નો ભાણેજ ને મળ્યો વિશ્વકર્મા રત્ન એવોર્ડ

હિન્દ ન્યુઝ, ગોંડલ જામનગર શહેર ના બલરામ તેવા ૭ વર્ષ ના કેવિન સોની હાલ માં સ્ટાર ભારત ચેનલ ની સિરિયલ ‘”હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી” માં બલરામ નો રોલ નિભાવી રહ્યો છે. તેમને વિશ્વકર્મા રત્ન એવોર્ડ માં બેસ્ટ આઉટ સ્ટેન્ડિંગ ડ્રામા થી પ્રોત્સાહિત કરી સનમાનીત કરવામાં આવ્યો છે. અમદાવાદ ની દીનદયાલ ઉપાધ્યાય ઓડિતોરિયમ હોલ માં રવિવાર ન રોજ વિશ્વકર્મા રત્ન એવોર્ડ ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું.   જેમાં જામનગર ના બલરામ તેવા કેવિન કૌશલભાઈ સોની ને બેસ્ટ આઉટસ્ટેન્ડિંગ ડ્રામા થી સન્માંનીત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે…

Read More