હિન્દ ન્યુઝ, હિન્દ ન્યૂઝ હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ covid-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. સરકારશ્રીના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ , ગાંધીનગર દ્વારા તેમના જાહેરનામાથી ધી ગુજરાત એપીડેમીક ડીસીઝ covid-19 રેગ્યુલેશન્સ ૨૦૨૦ જાહેર કરેલ છે. આ બાબતે covid-19 નું સંક્રમણ રોકવાના વિશેષ પગલાંઓ લેવાના ભાગરૂપે ગુજરાત સરકારના ગૃહ વિભાગના સંદર્ભના હુકમથી સમગ્ર રાજ્યમાં અમલવારી માટેની ગાઈડલાઈન જાહેર કરેલ છે. જે અંતર્ગત બી.જે. પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ (૯૭૪ નો બીજો) ની કલમ -૧૪૪ થી મળેલ અધિકારની રૂઈએ આગામી…
Read MoreDay: September 11, 2021
સમાજના છેવાડાના માનવીને રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભો સામે ચાલીને પહોંચાડી પ્રશાસનિક સંવેદનશીલતાની અનુભૂતિ કરાવવા રાજ્યના શ્રમ આયુક્ત અને જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારથીનો અનુરોધ
હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારથીએ સમાજના છેવાડાના માનવીને રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભો સામે ચાલીને પહોંચાડી પ્રશાસનિક સંવેદનશીલતાની અનુભૂતિ કરાવવા “ટીમ નર્મદા” ને અનુરોધ કરવાની સાથે સમાજનો એક પણ વ્યક્તિ સરકારની યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તે માટે દરેક વિભાગને સુચારૂં કાર્યયોજના ઘડી કાઢવા અને નિયત સમાયાવધિમાં તેનું સઘન અમલીકરણ થાય તે દિશામાં “ટીમ નર્મદા“ ને કટિબધ્ધ થવાની ખાસ તાકીદ કરી હતી. જિલ્લા કલેકટર ડી.એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટર…
Read More