હિન્દ ન્યુઝ, ભાવનગર દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૫ માં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. ભાવનગર શહેરમાં પણ આ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમની ઉજવણી શહેરનાં પ્રથમ નાગરીક મેયર શ્રીમતિ કિર્તીબાળા દાણીધારીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. મેયર આ અવસરે રાષ્ટ્રધ્વજને લહેરાવીને સલામી આપશે. આ અંગેનો કાર્યક્રમ રવિવારના રોજ સવારના ૯-૦૦ વાગ્યે શ્રી રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા, યશવંતરાય નાટ્યગૃહની બાજુમાં, મહિલા કોલેજ સર્કલ ખાતે યોજવામાં આવશે. આ ઉજવણીમાં નગરના ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહેશે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
Read MoreMonth: August 2021
જિલ્લા કક્ષાના ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૫ મા સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. ભાવનગર જિલ્લામાં પણ આ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રીના મંત્રી જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. મંત્રી આ અવસરે રાષ્ટ્રધ્વજને લહેરાવીને સલામી આપશે. આ અંગેનો કાર્યક્રમ રવિવારના રોજ સવારના ૯-૦૦ વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એસ.પી.કચેરી, નવાપરા ખાતે યોજવામાં આવશે. આ પ્રસંગે કોરોના વોરિયર્સનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવશે. આ સાથે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. ગણવેશ ધારી પોલીસ…
Read Moreઅખિલ ભારતીય કોલી/કોરી સમાજ ગુજરાત રાજ્ય અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી નાં જન્મદિવસ નિમિત્તે ભાવનગર ટીમ દ્વારા કેક ઉત્સવ નહી પરંતુ વૃક્ષારોપણ કાર્યક્રમ અને સાથે સાથ વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર અખિલ ભારતીય કોલી/કોરી સમાજ ગુજરાત રાજ્ય અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી નાં જન્મદિવસ નિમિત્તે ભાવનગર ટીમ દ્વારા કેક ઉત્સવ નહી પરંતુ વૃક્ષારોપણ કાર્યક્રમ અને સાથે સાથ વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા અખિલ ભારતીય કોલી/કોરી સમાજ ભાવનગર જીલ્લા સો.મીડિયા પ્રમુખ શૈલેષભાઈ બાંભણીયા. કોલી /કોરી સમાજ ભાવનગર જિલ્લા પ્રમુખ રસીકભાઈ રાઠોડ , ગીતાનગર અકવાડા યુવા પ્રમુખ, મુનાભાઇ સોલંકી, સુરેશભાઈ રાઠોડ, બારૈયા તુષારભાઇ બટુકભાઈ તેમજ કોળી સમાજ ની ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તેમાં યુવા સેના ભાવનગર જિલ્લા પ્રમુખ જાડેજા દિવ્યરાજસિંહ (ખીજદળ), યુવા સેના ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ…
Read Moreસિહોર અર્બન વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ અટકાયતીનાં ઉપાયો વિશે જાગૃતિ ફેલાવતું આરોગ્ય તંત્ર
હિન્દ ન્યુઝ, ભાવનગર સામાન્ય રીતે ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતી હોય છે. આ મચ્છરોને કારણે મેલેરીયા જેવાં રોગમાં વૃધ્ધિ થાય છે. તેને અટકાવવાં માટે મચ્છરોનો ઉદભવ ન થાય કે થાય તો તેને અટકાવવા માટેના પગલાં કારગર સાબિત થઇ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ અગાઉ ભાવનગર જિલ્લામાં પોરાભક્ષક માછલી, ટાયરોમાં ભરાયેલાં પાણીને દૂર કરવું વગેરે પગલાઓ લેવામાં આવ્યાં હતાં. આ કડીમાં વૃધ્ધિ કરતાં ભાવનગર આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં આ ઘરની સફાઇ જાળવવા જેવાં ઉપાયો વિશે જાગૃતિ લાવવામાં આવી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.બી.પી.બોરીચાની…
Read Moreભાવનગર જિલ્લાની સહકારી હાઉસીંગ સોસાયટીઓ સંબંધી ઓડીટ કામગીરી હાથ ધરી પુર્ણ કરવાં માટે પુરતાં પ્રયત્નો હાથ ધરવાં અનુરોધ
હિન્દ ન્યૂઝ, ભાવનગર મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર(હાઉસીંગ), સહકારી મંડળીઓ, ભાવનગર તરફથી જણાવ્યાં અનુસાર ભાવનગર જિલ્લાની શ્રી ઉર્મિ કો.ઓ.હા.સો.લી, શ્રી વિશાલ કો.ઓ.હા.સો.લી, શ્રી પરમાઆનંદ કો.ઓ.હા.સો.લી, શ્રી નેહરૂનગર કો.ઓ.હા.સો.લી, શ્રી ભાવનગરપરા હરીજન કો.ઓ.હા.સો.લી, શ્રી મદિના કો.ઓ.હા.સો.લી, શ્રી ઇશ્વરકૃપા કો.ઓ.હા.સો.લી, શ્રી સિધ્ધિ કો.ઓ.હા.સો.લી, શ્રી ભાવેશ એપાર્ટમેન્ટ કો.ઓ.હા.સો.લી, શ્રી બળવંતરાય મહેતા કો.ઓ.હા.સો.લી, શ્રી અમરલાલ કો.ઓ.હા.સો.લી, શ્રી ઓમકારેશ્વર કો.ઓ.હા.સો.લી, શ્રી કૃણાલ કો.ઓ.હા.સો.લી, શ્રી ગુલાબ કો.ઓ.હા.સો.લી અને શ્રી મંગલા કો.ઓ.હા.સો.લી સહકારી હાઉસીંગ સોસાયટીઓની ઓડીટ કામગીરી હાથ ધરી પુર્ણ કરવાં માટે પુરતાં પ્રયત્નો હાથ ધરવાં છતાં જે તે સંસ્થાનાં હોદેદારો દ્વારા ઓડીટની કામગીરી હાથ ધરવા માટે ઓડીટર સમક્ષ…
Read Moreવિરમગામના ભરવાડી દરવાજાથી રૈયાપુર ત્રણ રસ્તા સુધીનો રોડ નવો બનશે
હિન્દ ન્યુઝ, વિરમગામ વિરમગામ શહેરમાં પ્રવેશવાનો એક માત્ર મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળે છે. વિરમગામ ના રૈયાપુર ત્રણ રસ્તા થી ભરવાડી દરવાજા સુધીનો માર્ગ વર્ષોથી ઉબડ ખાબડ હોઈ રાહદારીઓ અને વાહન ચાલકો વર્ષોથી હાડમારી સહન કરી રહ્યા છે. ચોમાસામાં મસ મોટા ખાડાઓ પડી જવાથી પારાવાર મુશ્કેલી પડતી હોય પાછલા એક વર્ષથી વિરમગામ જન સંઘર્ષ સમિતિ તેમજ વિરમગામ વિકાસ સમિતિના સભ્યો તેમજ ધારાસભ્ય લખાભાઈ ભરવાડ અને વેપારીઓ સહિત સામાજિક અગ્રણી કિરીટ રાઠોડ દ્વારા ખૂબ લાંબા સમયથી આ મુખ્ય માર્ગ નું નવીનીકરણ કરવા સતત રજૂઆતો કરવામાં આવતી હતી. પરંતુ કોઈ…
Read Moreનવોદય વિદ્યાલય સમિતિ દ્વારા આયોજીત પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ અંગેની પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૧/૦૮/૨૦૨૧ ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની…
Read Moreભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા સીનીયર સીટીજન રમતોત્સવ ૨૦૨૧-૨૨માં ભાગ લઇ શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ચાલુ વર્ષે આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત કમિશનર યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત સીનીયર સીટીજનોની સ્પર્ધા ૨૦૨૧-૨૨ અંતર્ગત સીનીયર સીટીજનોનું સ્વાસ્થય જળવાય રહે તે હેતુસર એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ અને ક્રિકેટની સીનીયર સીટીજનની સ્પર્ધાઓનું આયોજન ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય ખાતે થનાર છે. જેથી ભાગ લેનાર તમામ સીનીયર સીટીજન ભાઈઓ-બહેનો સ્પર્ધકોએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જી-૨, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગરની કચેરીએથી એન્ટ્રી ફોર્મ મેળવી બાહેંધરી પત્રક તથા રજીસ્ટર ડોક્ટરનું…
Read Moreઆદિજાતિ વિકાસ અને વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ “સ્ટેચ્યુ ઓફ યુનિટી”- કેવડીયા કોલોની ખાતે નિર્માણ પામી રહેલા “ટ્રાઇબલ મ્યુઝિયમ” ની પ્રગતિ હેઠળની કામગીરીની મુલાકાત સ્થળ નિરીક્ષણ સહિત કરેલી જરૂરી સમીક્ષા
હિન્દ ન્યુઝ, નર્મદા ગુજરાતના આદિજાતિ વિકાસ અને વન મંત્રી ગણપતસિંહ વસાવાએ ગઈકાલે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન બપોર બાદ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” કેવડીયા કોલોની ખાતે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસને ઉજાગર કરવાના હેતુથી આકાર પામી રહેલા “ટ્રાઇબલ મ્યુઝિયમ” સાઈટની સ્થળ મુલાકાત લઈ પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.
Read Moreખંભાળિયામાં હિન્દુ સેના નો સ્થાપના દિવસ ઉજવાયો
હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં જામ ખંભાળિયામાં ધર્મને કામ ને લઇ હિન્દુ સેના કાર્યરત હોય ત્યારે સંઘર્ષમય અને સંગઠન લક્ષી કાર્યો સાથે દેશના પડકારો સામે રાષ્ટ્રના પડકારો સામે લડવા માટે હંમેશા તત્પર રહેનારી અને જેમનું ઉદભવ જ પડકારથી એટલે કે ધર્મ ના કામ માટે લડી લેવા ની તૈયારી સાથે થઈ હોય તેવી હિન્દુ સેના ની 10 ઓગસ્ટ 2011 થી શરૂઆત થઇ હતી. જેમનો અગિયારમા સ્થાપના દિવસે જામ ખંભાળિયાના હિન્દુ સેના સૈનિકો નિલેશ શુક્લ, તપન શુક્લ, કિશન ગોહેલ, શક્તિ ગઢવી, રાહુલ નલ્લાવર, નિલેશ ઘેડિયા સહિતના સૈનિકોએ એકબીજાના મીઠા મોઢા…
Read More