આદિજાતિ વિકાસ અને વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ “સ્ટેચ્યુ ઓફ યુનિટી”- કેવડીયા કોલોની ખાતે નિર્માણ પામી રહેલા “ટ્રાઇબલ મ્યુઝિયમ” ની પ્રગતિ હેઠળની કામગીરીની મુલાકાત સ્થળ નિરીક્ષણ સહિત કરેલી જરૂરી સમીક્ષા

હિન્દ ન્યુઝ, નર્મદા

ગુજરાતના આદિજાતિ વિકાસ અને વન મંત્રી ગણપતસિંહ વસાવાએ ગઈકાલે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન બપોર બાદ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” કેવડીયા કોલોની ખાતે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસને ઉજાગર કરવાના હેતુથી આકાર પામી રહેલા “ટ્રાઇબલ મ્યુઝિયમ” સાઈટની સ્થળ મુલાકાત લઈ પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.

Related posts

Leave a Comment