શ્રાવણ માસમાં ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન શિવજીની આરાધના કરશે હિન્દુ સેના

“ઇન્ટરનેટથી વિદેશોમાં ગુંજશે શિવનાદ” હિન્દ ન્યુઝ, જામનગર કોરોના જેવી મહામારી ને ધ્યાને લઇ સમાજમાં ઇન્ટરનેટના માધ્યમથી સંપર્ક વધારી હિન્દુ સેના ના સૈનિકો સમાજને જાગૃત કરશે. શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપૂર ટેકનોલોજીથી ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઇન શિવજીની આરાધના થશે, કોમેડી -૧૯ કોરોના મહામારી જેવા વાયરસને લઈ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતાને માટે ગુજરાતમાં 20 જિલ્લા, 40 તાલુકા અને 80 ગામડા માં કુલ ચાલીસ હજાર હિન્દુ લોકોને ઓનલાઇન ટેકનોલોજી સાથે વોટસએપ ના માધ્યમથી ૐ નમઃ શિવાય મંત્ર જાપ ના મેસેજ સાથે સંપર્ક કરી ગુજરાત હિન્દુ સેના ની 20 નવી…

Read More

જસદણમાં કોરોના વોરિયર્સ સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ  જસદણ શહેર તેમજ તાલુકા યુવા ભાજપ દ્વારા પ્રદેશ યુવા ભાજપની સૂચના અનુસાર કોરોના જેવી મહામારીમાં શહેરની સેવાકીય સંસ્થા, ડોકટર્સ તેમજ અનેક સેવાભાવી દ્વારા રાત દિવસ જોયા વિના કોરોના વોરિયર્સ તરીકે સેવા આપેલ હોય તેવા તમામ કોરોના વોરિયર્સનું ભાજપ પરિવાર દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ,જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપના આગેવાન હાજર રહેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા ભાજપની ટીમ જહેમત ઉઠાવેલ. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ 

Read More

ભાવનગર જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષ કાર્યક્રમ સંદર્ભે આવતીકાલે થશે વિકાસ દિનની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર  સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં કાર્યક્રમનાં સાતમા દિવસે એટલે કે તા.૦૭/૦૮/૨૦૨૧ના રોજ વિકાસ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. જેમાં મોતીબાગ ટાઉનહોલ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ચેરમેન પંકજભાઇ ભટ્ટના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે. વિકાસ દિન નિમિત્તે ભાવનગરનાં વિવિધ તાલુકાના ૩૬૦ આવાસોનુ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. જે પૈકી ૧૦ લાભાર્થીઓને પ્રતીકાત્મક રૂપે ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં હુકમ એનાયત કરવામાં આવશે, તો…

Read More

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજ્યંતિની ઉજવણી નિમિત્તે વકૃત્વ અને લોકગીત સ્પર્ધાઓનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર  હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં આ હેતુને સૂચારૂ પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર દ્વારા સંયુક્ત રીતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધાઓ બે વયજુથમાં યોજાનાર છે જેમાં ૧૫ થી ૩૫ વર્ષ સુધીના અને ૩૫ વર્ષથી ઉપરની વયજુથ ધરાવતા કલાકારો ભાગ લઈ શકશે. જેની જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ને ધ્યાને રાખીને ગણવાની રહેશે. આ સ્પર્ધાની વિડીયો ક્લિપ નિયમોનુસાર સ્પર્ધાકે પોતાનું નામ,…

Read More

નર્મદાના નીરથી ભાવનગરની જનતાને પાણીની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે – શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે ‘યુવા શક્તિ દિન’ની ઉજવણીમાં સહભાગી થયાં બાદ બોરતળાવની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે સૌની યોજનાથી ભાવનગરના પ્રખ્યાત બોર તળાવને ભરવામાં આવનાર છે. મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે રાજ્યમાં સૌની યોજના, સુજલામ- સુફલામ યોજના તથા રાજ્યના ૧૧૫ ડેમમાં પાણી ભરી પાણીના પાણીદાર આયોજન દ્વારા પીવાના પાણી સાથે સિંચાઇની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સરકારને ૫ વર્ષ પૂર્ણ થતાં આ ૫ વર્ષમાં કરેલ કાર્યોના હિસાબ સાથે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાય,…

Read More

‘યુવા શક્તિ દિવસ’- પાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો છઠ્ઠો દિવસ

હિન્દ ન્યુઝ, ભાવનગર -ઃશિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા:- • રાજ્યના યુવાનોને કૌશલ્યસભર બનાવી રોજગાર મેળવવાં સક્ષમ બનાવ્યાં છે • પ્રામાણિકતા, દ્રઢ નિષ્ઠા અને મક્કમતાથી કાર્ય કરવાં યુવાનોને અનુરોધ • તક ન મળે તો નિરાશ ન થતાં વધુ મહેનત કરી ઇચ્છીત ફળ મેળવી શકાય છે • સફળતાપૂર્વક ૫ વર્ષનું શાશન દાયિત્વ નિભાવીને લોકોની આશા, અપેક્ષાઓ- સંવેદનશીલતા, પ્રગતિશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતાના ચાર પાયાના આધાર પર પૂરી કરી છે. તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.…

Read More

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પ્રેરિત શૈક્ષણિક કર્મચારી ના પડતર માંગણીઓ ના સોશિયલ મીડિયા આંદોલન માં નર્મદા જિલ્લાના માધ્યમિક, ઉ.માદયમિક અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ના શિક્ષકો નું સોશિયલ મીડિયા માં ડિજિટલ આંદોલન

હિન્દ ન્યુઝ, નર્મદા ગુજરાત રાજ્ય માં આવેલ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નોને સરકાર સુધી પોહચડવા માટે ડિજિટલ પ્લૅટફૉર્મ ના મધ્યમ થી આંદલન શરૂ કર્યું. આ આંદોલન અંતર્ગત નર્મદાનાં શિક્ષકો એ સોશિયલ મીડિયામાં પોતાની માગણીઓ લખલે બેનર અને બ્લેકબોર્ડ પર લખી, સેલફી ફોટો સાથે પોતાની માંગણીઓ માટે નું આંદોલન વધુ તેજ બનાવ્યું છે. ગુજરાત રાજયમાં આવેલ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉ. માધ્યમિક, અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના શિક્ષકો ની પડતર માગણીઓ જેવી કે શિક્ષણ સહાયક ની નોકરીના પાંચ વર્ષ સળંગ ગણવા, ફાજલ શિક્ષકોને કાયમીરક્ષણ આપવું, જૂની પેન્સન યોજના લાગુ કરવી, જૂના…

Read More

તાલાળા તાલુકાના ધણેજ અને ગલીયાવાડ ગામે કિસાન સન્માન દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ                                  સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ સરકારના સૈાના સાથ, સૈાના વિકાસના ઉજવણીના ભાગરૂપે તાલાળાના તાલુકાના કોળી સમાજની વાડી ધણેજ અને ગલીયાવાડ ગામે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાકૃતિક ખેતી કરતા ખેડુતને ગાયના નિભાવ ખર્ચ પેટે અને તારની વાડની યોજના પાકના રક્ષણ આપવા હેતુથી લાભાર્થીઓને સહાય તેમજ શાકભાજીના વિક્રેતાઓને વિનામુલ્યે છત્રી વિતરણ કરવામાં આવી હતી. તેમજ ખેતી અને તેની સાથે સંકળાયેલ…

Read More

કોડીનાર ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ જિલ્લાકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધામાં ૩૨૨ ખેલાડીઓએ ભાગ લીધો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ                     રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા ગીર-સોમનાથ જિલ્લાકક્ષાની સીનીયર એથ્લેટીક્સ સ્પર્ધા સોમનાથ એકેડમી કોડીનાર ખાતે યોજાઇ હતી. જેમાં ભાઇઓ અને બહેનો મળી કુલ ૩૨૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલ ૧૦૦મી. ભાઇઓમાં અંસારી નસિમ બહેનોમાં પરમાર પુરીબેન, ૨૦૦મી. ભાઇઓમાં ગૈાસ્વામી યશ અને બહેનોમાં ગાધે પુનમ, ૪૦૦મી. ભાઇઓમાં ચુડાસમા રાજેશ અને બહેનોમાં મૈયા આરતી, ૮૦૦મી ભાઇઓમાં બાંભણીયા અનિલ અને બહેનોમાં ગાધે પુનમ તેમજ…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં કિસાન સન્માન દિવસ યોજાયો

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ રાજ્યમાં પાંચ વર્ષ સરકારના સૈાના સાથ સૈાના વિકાસના ઉજવણીના ભાગરૂપે આજે સોમનાથ રામમંદીર ઓડીટેરીયમ ખાતે જળ સંચય યોજના નિગમના ચેરમેન ભરતભાઇ બોઘરાની પ્રેરક ઉપસ્થિતિમાં કિસાન સન્માન દિન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં કિસાન સુર્યોદય યોજના હેઠળ ૨૪૮ ગામના ૪૩૯૬૩ ખેડૂત લાભાર્થીઓને આવરી લેવાયા છે. સુર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના હેઠળ રહેણાંક હેતુના ૧૧૨૭ વીજ ગ્રાહકોએ સોલાર રૂફટોપ સીસ્ટમ અપનાવી છે. જેની કુલ એકત્રીત ક્ષમતા ૩.૭૮ મેગાવોટ છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧માં જિલ્લામાં ૧૬૭ પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે રૂા. ૩૮.૪૦ લાખની સહાય આપવામાં આવેલ છે. કિસાન…

Read More