લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા. ૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. ભારતના ચૂંટણી આયોગના તા. ૨૬/૧૨/૨૦૦૦ તથા તા. ૭/૧/૨૦૦૭ ના પરીપત્ર મુજબ ચૂંટણી સબબ ઉમેદવારો, રાજકીય પક્ષો. કાર્યકરો વિગેરે દ્વારા ચૂંટણીના પ્રચારના કોઇ હેતુ માટે સભા કે સરઘસો યોજે તેમાં માઇકનો ઉપયોગ કરી અવાજનું પ્રદુષણ રોકવું અત્યંત આવશ્યક છે. લાઉડ સ્પીકર વગાડવાથી ધ્વની પ્રદુષણથી લોકોની તંદુરસ્તીને વિપરીત અસર પહોંચે છે. તેમજ લાઉડ સ્પીકરથી લોકોને ખલેલ ન પહોંચે અને…
Read MoreCategory: Politics
ચૂંટણી દરમિયાન વાહનોના દુરૂપયોગ પર નિયમન કરવા અંગેનું જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજીસ્ટ્રેટ
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતની ચૂંટણી આયોગ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ નાં રોજ મતદાન ચિનખગરે ચૂંટણી પ્રચાર અભિયાનના ભાગરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝુંબેશ પોત પોતાના મતવિસ્તારમાં શરૂ કરવામાં આવેલ હોય આ પ્રચારનાં હેતુ માટે તેઓ દ્વારા કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તે સંજોગોમાં આવા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારનાં પ્રચાર માટે વપરાતા વાહનોનાં સબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને…
Read Moreચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે ફ્લાઈંગ સ્ક્વોર્ડ્સ દ્વારા રાજ્યભરમાંથી કુલ રૂ.5.92 કરોડની વસ્તુઓ જપ્ત
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ આદર્શ આચારસંહિતાની ચુસ્ત અમલવારી, ચૂંટણી ખર્ચ નિરિક્ષણ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા વિવિધ ટીમો કાર્યરત થઈ ગઈ છે. લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત…
Read Moreભાવનગર જિલ્લામાં ચૂંટણી દરમિયાન સરકારી તથા બોર્ડ/નિગમ/કોર્પોરેશનના વાહનોના દુરૂપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચાર સંહિતામાં કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીઓ, રાજકીય/બિનરાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સબંધકર્તા બાબતો અંગે કોઇપણ જાતની મુસાફરી દરમિયાન સરકારી તથા બોર્ડ/નિગમ/કોર્પોરેશનના…
Read Moreવિશ્રામગૃહ, ડાકબંગલા, અતિથિગૃહ, સરકારી રેસ્ટ હાઉસ વગેરેનાં ઉપયોગનું નિયમન કરવા અંગે ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતનાંચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે.લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના અનુસંધાને ભારતના ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચાર સંહિતામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ, તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે. મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામા દર્શાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ સરકારી, અર્ધસરકારી, સહકારી…
Read Moreચૂંટણી સંબંધી ફરિયાદોના ઝડપી અને અરસકારક નિયંત્રણ માટે ગાંધીનગર સચિવાલય ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ન્યાયિક અને પારદર્શક રીતે યોજાય અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચૂસ્તપણે પાલન થાય તેની દેખરેખ તેમજ મળતી ફરિયાદોના ઝડપથી અને અસરકારક નિયંત્રણ થાય તે હેતુથી તા.૧૬-૦૩-૨૦૨૪ થી સામાન્ય વહીવટ વિભાગ, ચૂંટણી પ્રભાગ, બ્લોક નં-૬, બીજો માળ, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ખાતે નિયંત્રણ કક્ષ(કંટ્રોલ રૂમ) કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં – ૦૭૯-૨૩૨-૫૭૭૯૧ અને ફોન/ફેક્સ નં – ૦૭૯-૨૩૨-૫૭૭૯૨ ઉપર ફરિયાદ નોંધાવી શકાશે.
Read Moreજિલ્લામાં સરકારી આરામગૃહો, ડાકબંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે ત્યારે જિલ્લામાં ચૂંટણી શાંતિ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી ચૂંટણીપંચ તરફથી આદર્શ આચારસંહિતા અમલમાં છે. તમામ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકર્તાઓને આ તમામ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ આચારસંહિતા અનુસાર સરકારી આરામગૃહો, ડાકબંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ સરકારી, અર્ધ સરકારી, સહકારી તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તથા જાહેર…
Read Moreચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષોએ વાહનોની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝૂંબેશ કરવામાં આવતી હોય છે. આ હેતુ માટે ઉમેદવારો દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયામાં વાહનોનો દુરુપયોગ અટકે, વાહનોના ઉપયોગ બાબતે આક્ષેપ-પ્રતિઆક્ષેપ દ્વારા સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામાં અનુસાર કોઈપણ રાજકીય પક્ષો કે બીન રાજકીય પક્ષો…
Read Moreકોટડા ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ જિલ્લાના કોડિનાર વિધાનસભા મતવિસ્તારમાં ગત ચૂંટણીમાં ૫૦% થી ઓછું મતદાન થયું હોય તથા મહિલા અને પુરુષના કુલ મતદાનમાં ૧૦% કે તેથી વધુ તફાવત હોય તેવા મતદાર વિભાગો અને વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યાં છે. તે અંતર્ગત આજે શ્રી કોટડા પ્રાથમિક શાળા કોટડા (વેલણ) ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોટડા ગામની મહિલાઓને નાયબ મામલતદાર બી.આર.ગોહિલે મતદાનનું મહત્વ સમજાવી લોકશાહી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી પણ ખૂબ મહત્વપૂર્ણ છે ત્યારે તમામ મહિલાઓ મતદાન માટે આગળ આવે અને પોતાનો અમૂલ્ય…
Read Moreઉશ્કેરણીજનક ભાષણો પર પ્રતિબંધ અંગે જાહેરનામું
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારતના ચૂંટણી આયોગ વારા તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવેલ છે. માટે તા. ૧૬/૦૩/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) અમલમાં આવેલ છે. તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી થનારી છે. આ ચૂંટણી સંદર્ભમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યના આચારસંહિતા અંગે સૂચના આપેલ છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી સમય દરમ્યાન જાહેર શાંતિ અને સલામતી જાળવવા પગલા લેવા જરુરી છે તેમજ કોઇ પ્રકારની સુલેહશાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાય…
Read More