સુત્રાપાડામા આવેલી GHCL બંધ રાખવાના કલેકટરના આદેશનો ઉલાળીયો, મામલતદાર નિંદ્રામાં, વાવાઝોડા સામે આવી છે તૈયારી ?

હિન્દ ન્યૂઝ, સુત્રાપાડા

ગીરસોમનાથમાં કંપનીઓ લોકોને મોતને ઘાટ ઉતારવા માટેના પ્રયાસ ?

સુત્રાપાડાની GHCL કંપની તાઉ’તે વાવાઝોડામાં પણ ચાલુ….

ગીરસોમનાથ જિલ્લા કલેકટર દ્વારા વાવાઝોડાને લઈને કંપની બે દિવસ માટે બંધ રાખવાનો છે આદેશ

જિલ્લા કલેકટરનો આદેશ હોવા છતાં GHCL કંપની ચાલુ

તાઉ તે વાવાઝોડાને લઈને જિલ્લા કલેકટર દ્વારા 16 અને 17 મે ના રોજ કંપની બંધ રાખવા કર્યો છે આદેશ…

GHCL કંપની ચાલુ રાખીને હજારો લોકોના જીવ જોખમમાં મુક્યા છે.

પરંતુ આ આદેશ જાણે જી.એચ.સી.એલ કંપનીને લાગુ પડતો ન હોય

આદેશનું પાલન કરાવનારાઓ પણ આંખ આડા કાન કરી બેઠા હોય તેમ જણાય છે.

ગંભીર બેદરકારી બદલ મામલતદાર સામે કલેકટરે કાર્યવાહી કરી મિશાલ કાયમ કરવી જોઈ તેવી સ્થાનિકોમાં ચર્ચા છે.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા 

Related posts

Leave a Comment