હિન્દ ન્યુઝ, કચ્છત ➡️ રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં વર્ષ 2024-25માં અંદાજે 8.33 લાખથી વધુ પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યાં. ➡️ છેલ્લા એક વર્ષમાં જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 334 પ્રજાતિઓના ત્રણ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા. ➡️ નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં અંદાજે કુલ 4.67 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા; વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં 54 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા. ➡️ કચ્છ વિસ્તારમાં વર્ષ 2025માં અંદાજે 2,564 પક્ષીઓ જોવા મળ્યાં.
Read MoreDay: January 4, 2026
સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસણી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસણી કરવામાં આવી. તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના- ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. રાજ્યના 25 જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને ₹6.79 લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યા. નિયત કાયદા હેઠળના અમલીકરણ નિયમ/કલમોના ભંગ બદલ એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
Read Moreઆગામી 6 ફેબ્રુઆરીએ છોટાઉદેપુર મેરેથોન 2026 યોજાશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને આગામી તા. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના યોજાનારા “છોટાઉદેપુર મેરેથોન ૨૦૨૬” આયોજન પૂર્વે નાગરિકોમાં મેરેથોનમાં ઉત્સાહભેર ભાગીદારી વધારવા તેમજ સ્વચ્છતા પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવાના ઉમદા આશય સાથે રવિવારે “માર્ગ સ્વચ્છતા ઝુંબેશ”માં જોડાયા હતા. આ તકે કલેક્ટર જૈને છોટાઉદેપુર મેરેથોનમાં વધુમાં વધુ યુવાનો, રમતપ્રેમીઓ તેમજ નાગરિકો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અનુરોધ કરતા જણાવ્યું કે, કાર્યક્રમને અનુલક્ષીને સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરાયુ છે. જેનો એક માત્ર આશય રસ્તાઓની સફાઈ સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યેનો અભિગમ વિકસાવવાનો છે. આ સ્વચ્છતા ડ્રાઈવમાં બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલ,…
Read Moreकिसानों का जीवन आसान बनाना सरकार की प्राथमिकता- जेपी नड्डा
हिन्द न्यूज़, दिल्ली किसानों को केंद्र में रखकर भारत सरकार की नीतियों को लागू करने, समय पर उर्वरकों की उपलब्धता सुनिश्चित करने तथा मिट्टी के स्वास्थ्य को बेहतर बनाने के उद्देश्य से भारत सरकार के उर्वरक विभाग ने नई दिल्ली में चिंतन शिविर का आयोजन किया. कार्यक्रम को संबोधित करते हुए केंद्रीय मंत्री श्री जेपी नड्डा ने कहा कि माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किसानों को हमेशा ही केंद्र में रखा है. इसीलिए हमारी नीतियों और फैसलों से किसानों का जीवन आसान बनना ही हमारी प्राथमिकता है।…
Read More