હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર મુખ્યમંત્રી દ્વારા પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે “સ્વાગત કાર્યક્રમ”અમલમાં મુકવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ જુલાઈ માસના ચોથા ગુરુવારે કલકેટરના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત તથા મંગળવારે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાયોજના વહીવટદાર તથા જિલ્લાનાં વર્ગ-૧ના અધિકારીઓના અધ્યક્ષસ્થાને “તાલુકા સ્વાગત કાર્યક્રમ” આયોજન કરવામાં આવનાર છે. છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૨૬/૦૮/૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા તા.૨૮/૦૮/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. જયારે સંખેડા ખાતે…
Read More