તળાજા તાલુકાના રીસીવીંગ – ડીસ્પેચીંગ સ્ટાફની તાલીમ યોજાઇ

લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, તળાજા  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને લઈને ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી ૭ મે રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાનાં તાલુકાઓમાં કર્મચારીઓની તાલીમ યોજાઇ રહી છે. લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪ અન્વયે ૧૦૦ – તળાજા વિધાનસભા મત વિસ્તારના રીસીવીંગ – ડીસ્પેચીંગ સ્ટાફની સરકારી વિનયન કોલેજ, તળાજા ખાતે ચૂંટણી અંગેની તાલીમ આપવામાં આવેલ હતી.  

Read More

૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરના સંપર્ક નંબર જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૩-જૂનાગઢ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર તરીકે ભારતના ચૂંટણીપંચ દ્વારા અને વર્ષ-૨૦૦૮ની બેચના IAS ઓફિસર મોહંમદ ઝુબેર અલી હાશમીની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી સંબંધિત બાબતો માટે જનરલ ઓબ્ઝર્વરનો મો. નં. ૯૩૨૮૮ ૯૨૨૩૫ અને ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૬૦૮૮૯ પર સંપર્ક કરી શકાશે.

Read More

૧૩- જૂનાગઢ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ ઝુબેર અલી હાશ્મી અને પોલીસ ઓબ્ઝર્વર સુ નાઝનીન ભસીનની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ આગામી તા. ૭ મેના રોજ યોજાનાર ૧૩- જૂનાગઢ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ ઝુબેર અલી હાશ્મી અને પોલીસ ઓબ્ઝર્વર સુ નાઝનીન ભસીનની નિમણૂંક કરવામાં આવી છે. આજે કલેક્ટર કચેરી ખાતે આવેલા સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જૂનાગઢ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ગીર સોમનાથના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.ડી.જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિત ચૂંટણી ફરજ સાથે જોડાયેલા નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં જૂનાગઢ જિલ્લાના ચૂંટણી…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે સ્ટેટીક સર્વેલન્સની ૧૪ ટીમો દ્વારા સઘન તપાસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદર્શ, નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં લોકસભાની ચૂંટણી યોજાય અને આચારસંહિતાની યોગ્ય અમલવારી થાય તે માટે વિવિધ સ્થળો પર સ્ટેટિક સર્વેલન્સની ૧૪ ટીમો દ્વારા રાઉન્ડ ધ કલોક સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી છે ત્યારે મતદાતાઓને પ્રલોભન માટેની પૈસા હેરીફેરી, નશીલા પદાર્થો સહિત પ્રતિબંધીત વસ્તુઓની હેરાફેરી પર બાજ નજર રાખીને આદર્શ આચારસંહિતાની અમલવારી થાય તે માટે સ્ટેટિક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. આ ટીમો જિલ્લામાં ૯૦-સોમનાથ વિધાનસભા મતવિસ્તારમાં શાંતીપરા, તાલાલા નાકા,…

Read More

૧૬- આણંદ સંસદીય મત વિભાગ માટે કુલ ૦૭ ઉમેદવારોના  ઉમેદવારી પત્રો માન્ય કરાયા

હિન્દ ન્યુઝ, આણંદ      લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ૧૬-આણંદ સંસદીય મત વિભાગ માટે આજે ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવ્યા હતા. આણંદ સંસદીય મત વિભાગમાં કુલ ૧૦ ઉમેદવારો દ્વારા કુલ ૧૮ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. તે પૈકી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તા. ૨૦-૦૪-૨૦૨૪ના રોજ ફોર્મ ચકાસણીના અંતે કુલ ૦૭ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય કરાયા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ નામંજૂર કરાયેલા ઉમેદવારી પત્રોની વિગતો જોઈએ તો, અપક્ષ ઉમેદવાર અવિનાશભાઈ ભીખુભાઈ આહીર દ્વારા નિયત નમુનાનું સોગંદનામું નિયત સમય પહેલા રજૂ કરવામાં આવ્યું ન હોય તેમનું ઉમેદવારી…

Read More

આણંદ લોકસભા ચૂંટણીમાં ૩૫૪૬ બોટલ અવિલોપ્ય શાહીનો વપરાશ થશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ      લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત આગામી મેં મહિનાની ૭ મી તારીખના રોજ આણંદ જિલ્લામાં મતદાન યોજાવાનું છે, આ માટે આણંદ જિલ્લાના સાત વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ મળી ૧૭૭૩ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. મતદાનના દિવસે પ્રત્યેક મતદાર મતદાન કરવા જાય છે, ત્યારે પોલિંગ ઓફિસર દ્વારા જમણા હાથની પહેલી આંગળી ઉપર અવિલોપ્ય શાહીથી નિશાની કરવામાં આવે છે. જેના પરથી તે મતદારે મતદાન કર્યું છે તે જોઈ શકાય છે, અને આ શાહી ઘણા દિવસ સુધી મતદારની આંગળી ઉપર રહે છે, આમ જોઈએ…

Read More

આણંદ સંસદીય મતવિસ્તારમાં મહિલા મતદારોને જાગૃત કરવાના પ્રયાસ હાથ ધરાયા

હિન્દ ન્યુઝ, આણંદ      લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા આગામી મે મહિનાની ૭ મી તારીખે યોજાનારી આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે જેમાં જિલ્લાની મહિલાઓ મહત્તમ મતદાન કરે તે માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે. જિલ્લાની મહિલાઓ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર ઘરે-ઘરે જઈને મહિલાઓને સપરિવાર આમંત્રણ પત્રિકા પોહચાડવાનું સરહાનીય કાર્ય કરી રહ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આણંદના જિલ્લામાં જે તે મતવિસ્તારમાં વોટર ટર્ન આઉટ પ્લાન અનુસાર જિલ્લાના પુરૂષ-સ્ત્રી મતદારોમાં મતદાનના…

Read More

મતદારોને મતદાન જરૂર કરીશ, માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી

બોરસદ ખાતે મતદાન જાગૃતિની રેલી યોજાઈ હિન્દ ન્યુઝ, આણંદ     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો વધુ માં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરહાનિય પ્રયાસો થઈ રહ્યા છે. મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપમાં ૧૦૯-બોરસદ વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી અમિત વી. પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આયોજિત બોરસદ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મામલતદાર…

Read More

ચૂંટણી પૂર્વે આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪   હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં આગામી તા. ૭ મી મે, મંગળવારના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ૧૬-આણંદ સંસદીય મતવિસ્તાર માટે સાત વિધાનસભા વિભાગોમાં મતદાન થનાર છે. જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.         આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પૂર્વે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મતવિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીની સૂચના મુજબ મદદનીશ ચૂંટણી અધિકારી એસ.ડી.પટેલ…

Read More

વધુમાં વધુ મતદારો મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટીબદ્ધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ આણંદ જિલ્લો હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ સંસદિય મતવિસ્તારમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના સાત વિધાનસભા મતવિસ્તારમાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યાછે. જેમાં ખંભાત વિધાનસભા મતવિસ્તારના મોતીપુરા અને નગરા ગામે, બોરસદ વિધાનસભા મતવિસ્તારના વાલવોડ ગામે, આણંદ વિધાનસભા મતવિસ્તારના બોરીયાવી અને લાંભવેલ ખાતે તેમજ પેટલાદ વિધાનસભા મતવિસ્તારના ડભાસી અને વિશ્રામપુરા ખાતે મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં…

Read More