રાજકોટ શહેર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાને ઈજા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩૦/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં પડી રહેલા ભારે વરસાદને કારણે વોર્ડનં.૧૫ આંબેડકરનગરમાં પાણી ભરાતા આ વિસ્તારની મુલાકાતે આવેલા રાજકોટ શહેર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાને ઈજા થતાં ૫ ઈંચ જેટલો કાપો પડી ગયો હતો.

જેથી તેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment