અમદાવાદ ખાતે પુનઃ વસવાટ માટે વાર્ષિક પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

    અમદાવાદના સાણંદ ખાતે પૂર્વ સૈનિક, સ્વર્ગસ્થ સૈનિકોનાં ધર્મપત્નીઓનું કલ્યાણ અને પુનઃ વસવાટ માટે વાર્ષિક પરિસંવાદ યોજાયો

 શહીદ થયેલા વીર જવાનોના ૬ પરિવારોનું સાણંદ ખાતે સન્માન કરવામાં આવ્યું 

 

Related posts

Leave a Comment