છોટાઉદેપુરથી અલીરાજપુર જતા ઓરસંગ નદી ઉપર આવેલ બ્રિજમાં પડેલા ગાબડાનું પુરાણ કરાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

છોટાઉદેપુરથી અલીરાજપુર જતા ઓરસંગ નદી ઉપર આવેલા બ્રિજ ઉપર ભુવો પડવાના લીધે ગાબડું પડ્યું હતું. જેના પગલે બ્રિજ પરના વાહન વ્યવહારને વન વે કરવામાં આવ્યો હતો. આ ગાબડાનું યુદ્ધના ધોરણે પુરાણ કરવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment