હિન્દ ન્યુઝ, સુરત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંધવીના પિતા સ્વ. રમેશચંદ્ર ભુરાભાઈ સંધવીના ૭૪મા જન્મદિન નિમિત્તે સંધવી પરિવાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાભર્યો સેવા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલના બાળવિભાગમાં દાખલ ૧૨૦થી વધુ બાળકોને તેમની રોજિંદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વિશેષ કીટનું વિતરણ કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીન માતૃ દેવિયાનીબેન સંઘવી, નેહલ અને હેની રમેશચંદ્ર સંઘવી માનવતાની ઝલક બન્યા છે બાળકોને આપવામાં આવેલી શૈક્ષણિક કીટ કંપાસ,પેન્સિલ,બેગ તેમજ અન્ય કીટમાં રમકડાં, ફુટ, બિસ્કીટ સહિતની ઉપયોગી…
Read MoreMonth: January 2026
‘કેળ કેમ્પેઈન’ અંતર્ગત સુરત જિલ્લાના ખેડૂતોને ઓલપાડ તાલુકા ખાતે મોડેલ ફાર્મની મુલાકાત કરાવાઈ
હિન્દ ન્યુઝ, સુરત ‘કેળ કેમ્પેઈન’ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ,સુરત દ્વારા કેળની ખેતી કરતા ખેડુતોને સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સરસ ગામનાં પ્રગતિશીલ ખેડુત કલ્પેશભાઈ પટેલના મોડેલ ફાર્મની વિઝિટ કરાવવામાં આવી હતી. જેમાં કલ્પેશભાઈએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ હેઠળ થતી કેળની ખેતી વિષે વિસ્તૃત સમજણ આપી હતી. તેમજ પારંપરિક રીતે થતી ખેતીનાં ફાયદા અંગે જાણકારી આપી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કર્યા હતા. સાથે જ ઓલપાડ તાલુકા GPKVB સ્ટાફ TPM પરમાનંદભાઈ, AA વિપુલભાઈ અને ATMA સ્ટાફ ATM હીરેનભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતીના આયમ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Read More‘કરુણા અભિયાન’ અંતર્ગત સુરત વન વિભાગ દ્વારા પાંચ દિવસમાં ૧૭ પ્રજાતિના ૧૮૪૧ પક્ષીઓની બચાવ-સારવાર કરવામાં આવી, તા.૨૦ જાન્યુ. સુધી ચાલશે અભિયાન
હિન્દ ન્યુઝ, સુરત સુરત વન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ‘કરૂણા અભિયાન-૨૦૨૬’ અંતર્ગત તા.૧૦/૦૧/૨૦૨૬ થી તા.૧૪/૦૧/૨૦૨૬ દરમિયાન કબુતર, સમડી, કાગડો, પોપટ, બગલા, બ્લેક આઈબીસ, ઘુવડ, ચામાચીડીયુ, વોટર બર્ડ, કાબર, ટીટોડી, કોયલ, મોર, કોકટેલ, ચકલી, સકરો જેવી ૧૭ પ્રજાતિના કુલ ૧૮૪૧ પક્ષીઓ રેસ્ક્યુ કરાયાં હતા. જે પૈકી ૨૧૧ પક્ષીઓ મૃત્યુ પામેલા હતા આ મૃત પક્ષીઓમાં સૌથી વધુ ૨૦૩ કબુતર મળી આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઘાયલ થતાં અબોલ પક્ષીઓની સારવાર- બચાવ કાર્ય માટે રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૦ જાન્યુઆરી સુધી ‘કરુણા અભિયાન’…
Read Moreવલસાડ ખાતે 108 ની સફળ કામગીરી ને બિરદાવી
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ પાસે ગામમાંથી એક ત્રાહિત વ્યક્તિએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે એક ૭૫ વર્ષના વૃદ્ધા એકલાં છે અને તેમની માનસીક સ્થિતિ સારી નથી. તેઓ અવાર નવાર ઘરેથી નિકળી જાય છે. તેથી તેમને મદદ કરવા અનુરોધ કરતા અભયમ ટીમ વલસાડે તેમના સાવકા દિકરાને અસરકારક વાતચીત કરી વૃદ્ધ માજીની કાળજી લેવા સંમત કર્યાં હતાં જેથી સોસાયટીના રહીશોએ અભયમની કામગીરી બિરદાવી હતી. માહિતી મુજબ પતિના મૃત્યુ બાદ વૃદ્ધા એકલાં રહેતાં હતાં અને પતિનું જે પેન્શન આવે તેમાંથી જીવન ગુજારતા હતાં. પરતું વધતી ઉંમરની સાથે…
Read Moreભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતોની મુલાકાતે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના હણોલ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ખેડૂત કેન્દ્રિત પ્રેરક મુલાકાત, સરકારી શાળામાં સાદગીપૂર્ણ રાત્રિ રોકાણથી લઈ પ્રભાત ફેરી, સ્વચ્છતા અભિયાન અને ગૌ સેવા દ્વારા જીવંત સંદેશ આપવાની સાથે-સાથે ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો. રાજ્યપાલએ હણોલ ગામે ગાય દોહી તેમજ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્ત્વ જણાવ્યું, સાથે જ ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાઈકલ રેલીનું પ્રસ્થાન કરાવી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો. તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર ઊભું કરવા રાજ્યપાલનો અનુરોધ કર્યો.
Read Moreઉત્તરાયણ પર્વે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવી સિવિલ હોસ્પિટલ ખાતેની હેલ્પલાઇન સેવાની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, સુરત પતંગની ઘાતક દોરીથી ઇજાગ્રસ્ત થયેલા અબોલ પક્ષીઓ અને નાગરિકોની નર્સિંગ એસો. અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા કરાયેલ વિશેષ સેવા ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરમાં દોરીથી ઘવાયેલા પક્ષીઓ અને ઇજાગ્રસ્ત નાગરિકોની વહારે આવવા માટે નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલી વિશેષ હેલ્પલાઇન સેવાની તા.૧૪ જાન્યુ.ના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મુલાકાત લઈ સેવાકીય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત…
Read Moreપોલીસ કમિશ્નર જી.એસ.મલિકનાઓએ, અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક ની મુલાકાતે
હિન્દ ન્યુઝ, અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનાઓએ, અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક (ગોમતીપુર ) ની મુલાકાત લીધી. પોલીસ મુખ્ય મથક – ગોમતીપુર ખાતે અમદાવાદ શહેર TRB (ટ્રાફિક બ્રિગેડ) માનદ સેવકોની પસંદગી પ્રક્રિયામાં , 650 જેટલા સફળ રહેલ ઉમેદવારની તાલીમ શરૂ કરવામા આવેલ છે. પોલીસ કમિશ્નરએ આજે, ઉમેદવારોને અપાઇ રહેલ શારીરિક , કાયદાકીય તેમજ ફિલ્ડ તાલીમ પ્રક્રિયાની સમીક્ષા કરી. મુખ્ય મથક ગોમતીપુર ખાતેની પોલીસ મેસની પણ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી.
Read Moreજૂનાગઢ ખાતે વિસ્તૃત ફલક પર યોજવા જઈ રહ્યો છે મહાશિવરાત્રીનો મેળો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો રાજ્ય સરકારના પ્રયાસોથી વિસ્તૃત ફલક પર યોજવા જઈ રહ્યો છે, ત્યારે જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રએ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની ઉપસ્થિતિમાં ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખાસ મહાશિવરાત્રીના મેળા દરમિયાન ઉતારા મંડળ સાથે જોડાયેલી સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલનથી કામગીરી થઈ શકે, ઉપરાંત મેળા દરમિયાન આ સેવાભાવી સંસ્થાઓની જરૂરિયાતો માટે યોગ્ય વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ…
Read Moreकेंद्रीय श्रम एवं रोजगार राज्य मंत्री सु शोभा करंदलाजे ने 14 जनवरी 2026 को जयपुर में राज्यों/केंद्र शासित प्रदेशों के श्रम एवं रोजगार एवं उद्योग सचिवों के दो दिवसीय क्षेत्रीय सम्मेलन का उद्घाटन किया
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय श्रम एवं रोजगार राज्य मंत्री सुश्री शोभा करंदलाजे ने 14 जनवरी 2026 को जयपुर में राज्यों/केंद्र शासित प्रदेशों के श्रम एवं रोजगार एवं उद्योग सचिवों के दो दिवसीय क्षेत्रीय स्तर के सम्मेलन का उद्घाटन किया। राजस्थान सरकार के सहकारिता एवं नागरिक विमानन विभाग के राज्य मंत्री (स्वतंत्र प्रभार) श्री गौतम कुमार डाक ने सम्मेलन को संबोधित किया। इस अवसर पर श्रम एवं रोजगार मंत्रालय की केंद्रीय सचिव सु वंदना गुरनानी, राज्य सरकारों के वरिष्ठ अधिकारी, श्रम एवं रोजगार मंत्रालय, कर्मचारी राज्य बीमा निगम…
Read Moreएक साल, कई यात्राएं हुईं आसान: सड़क परिवहन और राजमार्ग मंत्रालय की टोल नीतियां राजमार्ग पर सफर का नया अनुभव करा रही हैं
हिन्द न्यूज़, दिल्ली राष्ट्रीय राजमार्गों में अभूतपूर्व वृद्धि के कारण टोल प्लाजों पर लगने वाली लंबी कतारों से आम यात्रियों को काफी परेशानी झेलनी पड़ी है। हालांकि, पिछले एक दशक में टोल प्रणाली में महत्वपूर्ण तकनीकी बदलाव हुए हैं, जिससे आवागमन तेज हुआ है और सड़क यात्रियों को काफी सुविधा मिली है। इस रूख को आगे बढ़ाते हुए, वर्ष 2025 में जनहितकारी सुधारों और नवाचारों को लागू किया गया, जिससे राजमार्ग यात्रा और भी सुगम और कुशल हो गई है। सड़क परिवहन और राजमार्ग मंत्रालय (एमओआरटीएच) ने एनएचएआई…
Read More