હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકારના નહેરુ યુવા કેન્દ્ર અને રેડક્રોસ સોસાયટી ભુજના સંયુક્ત ઉપક્રમે નવજીવન જ્યોત હોસ્પિટલ ભુજ ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લા યુવા અધિકારી રચનાબેન વર્મા, આર્મી વેલ્ફ ઓફિસર ભરતસિંહ ચાવડા, નહેરુ યુવા કેન્દ્રના એપીએ ગોસાઈ નરેન્દ્રપુરી અને સામાજિક સેવા કાર્યકર્તા જબરદાન ગઢવી, અજીતભાઈ મહેશ્વરી અને વિદ્યુત નિરીક્ષકના અધિકારી યોગેશભાઈ કુંડાળિયા અને એમ.આઇ. બાયડે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતી નિમિત્તે તેમના ફોટોને પુષ્પાંજલિ આપી હતી આ પ્રસંગે સહુને શુભેચ્છા પાઠવી ડો. શ્યામાપ્રસાદ મુખરજીના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો એમ જિલ્લા યુવા…
Read MoreCategory: Uncategorized
છેલ્લા ૨૦ વર્ષમાં વિકાસના સીમાડાઓને આંબતું અમરેલીનું પ્રગતિશીલ ગામ દેવરાજીયા
હિન્દ ન્યુઝ, અમરેલી જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના આગમન થવાનું છે ત્યારે દેવરાજીયાની વિકાસ યાત્રા સૌને પ્રેરણા આપનારી ભૂગર્ભ ગટર, સીસીટીવી, આર.ઓ વોટર, અત્યાધુનિક રસ્તાઓ સાથે દેવરાજીયા બન્યું ‘સ્માર્ટ વિલેજ’ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા ‘‘વંદે ગુજરાત’’ વિકાસયાત્રાનું તા.૫ થી તા.૧૯ જુલાઇ સુધી રાજ્યના તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામલક્ષી વિકાસને વેગ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. “વંદે ગુજરાત – ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ” અંતર્ગત તાલુકા મથકો પર પ્રદર્શન તથા મેળાઓ યોજાશે. સ્વ…
Read Moreપોરબંદર જિલ્લામા શાળા પ્રવેશોત્સવનું હકારાત્મક પરિણામ શીશલી ગામની સરકારી પ્રાથમિક શાળાના નવા સંકુલ માટે એક કરોડનું દાન મળ્યું શિક્ષણ પ્રેમ અને માદરે વતનની લાગણી દાખવી એક કરોડ રૂપિયાનું દાન આપ્યુ
હિન્દ ન્યુઝ, પોરબંદર રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ શાળા પ્રવેશોત્સવનું અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું. પોરબંદર તાલુકાના શીશલી ગામે સરકારી શાળાના નવા સંકુલ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ જમીનમાં ગામના દાતા હાલ યુ. કે. બર્મિંગહમ નિવાસી સ્વ. હરભમભાઈ પરબતભાઇ મોઢવાડીયા અને માકીબેન હરભમભાઈ મોઢવાડીયા દ્વારા શિક્ષણ પ્રેમ અને માદરે વતનની લાગણી દાખવી એક કરોડ રૂપિયા નું દાન આપી શાળા પ્રવેશોત્સવ શિક્ષણને સાચા અર્થમાં કૃતગ્યતા દાખવી છે. આપેલા દાનના પ્રથમ સોપાન તરીકે તા. ૦૧ જુલાઈ અને અષાઢી બીજના રોજ નવી શાળાના સંકુલનું ખાતમુહૂર્ત દાતા ખીમાભાઇ સવદાસભાઈ મોઢવાડીયા અને…
Read Moreસુરત ખાતે છેલ્લા 24 કલાકમાં આ પડેલા વરસાદને પગલે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી
હિન્દ ન્યુઝ, સુરત દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં 6.68 ઇંચ સુરતમાં 5.88 ઇંચ વલસાડમાં 5.32 ઇંચ અને તાપીમાં 4.72 ઇંચ વરસાદ ખાબક્યો સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 5.88 ઇંચ વરસાદ પડ્યો છેલ્લા 24 કલાકમાં આ પડેલા વરસાદને પગલે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી છેલ્લા 24 કલાકમાં આખા શહેર 72 જેટલા વૃક્ષો ધરાશાય થયા હવે મહત્વની વાત કરીએ તો અમારી હિન્દ ન્યૂઝ ની ટીમ કતારગામમાં આવેલ તાપી નદી ઉપરના કોઝવે ની મુલાકાત લેતા ની સપાટી 5.…
Read Moreધ્રાંગધ્રા દિવ્યાંગ યુનિયન દ્વારા ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ ના નવ નિયુક્ત પ્રેસીડન્ટ વિશાલભાઈ અઢિયા અને સેક્રેટરી કુલદીપસિંહ ઝાલા નું સન્માન
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ ઘણા વર્ષોથી જનસેવા અને દિવ્યાંગો ના હિતના કાર્યો કરતી આવી છે તયારે ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ ના નવ નિયુક્ત પ્રેસીડન્ટ વિશાલભાઈ અઢિયા અને સેક્રેટરી કુલદીપસિંહ ઝાલા નું ધ્રાંગધ્રા દિવ્યાંગ યુનિયન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા દિવ્યાંગો ની ટિમ વિધાતા ના નિર્ણય સામે કોઈ પણ ફરિયાદ કર્યા વગર જન ઉપયોગી કાર્યોમાં ભાગીદાર બનીને સાધારણ જીવન જીવતા જન સમુદાય ને વતન અને રાષ્ટ્ર સેવા ની કેડી બતાવતી રહે છે. ત્યારે આ ટીમમાં દિવ્યાંગ યુનિયન ના પ્રમુખ તેમજ પેરા…
Read Moreબાળકોમાં લોકશાહીના મૂલ્યો દ્રઢ કરવાનો પાલિતાણાની પાડેરીયા પ્રાથમિક શાળાનો પ્રયાસ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત એ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જી-૭ દેશોના યોજાયેલા સંમેલનમાં ભારતની પુખ્ત લોકશાહી અને તેનાં પરિણામો વિશે વાત કરી હતી તે દર્શાવે છે કે, લોકશાહીનું જગતમાં કેટલું મહત્વ છે. જે દેશોમાં લોકશાહી નથી તે દેશોમાં નાગરિકોની શું હાલત છે તે દેશના નાગરિકને જઇને પૂછવું પડે. લોકશાહીમાં જે મુક્તતા અને આઝાદી છે તેવી કોઇ પણ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં નથી. તેના મૂળમાં ભારત એ યુવાનોની સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. આ યુવાનોને યુવાવસ્થામાં જ લોકશાહીના મૂલ્યો શીખે તે માટે ભાવનગરની…
Read Moreશ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા આયોજિત 21 મો પ્રોત્સાહિત ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ
હિન્દ ન્યૂઝ, થાનગઢ સતવારા સમાજની જૂની ભોજનશાળા થાનગઢ માં 26મી જૂને રવિવારે સાંજે યોજવામાં આવ્યો. સતવારા સમાજ જ્ઞાતિ આગેવાનો દ્વારા દિપપ્રાગટ્ય કરીને તથા “સરસ્વતી પ્રાર્થના”સરસ્વતી વિદ્યામંદિરની સમાજની દીકરીઓ દ્વારા કરીને કાર્યક્રમ ની શરૂઆત કરી ઇનામ વિતરણમાં મુખ્ય દાતાશ્રી ભરતભાઇ હીરાભાઈ ચાવડા તરફથી દરેક ધોરણ 1 થી 12 તેમજ કોલેજ ના વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું તેમજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ના સૌજન્યના દાતાશ્રી હસમુખગુરૂજી તથા રાજેન્દ્ર ગુરુજીના તરફથી ધોરણ 8 થી 12 ના પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાને આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને તથા થેલી આપીને સન્માનિત કરવામાં આવ્યા. સમાજના…
Read Moreભાવનગરના ભેગાળી ગામના ઉપસરપંચે તેમના જન્મ દિવસની ઉજવણી બાળકોને પેન અને સ્કૂલ બેગનું વિતરણ કરીને કરી
હિન્દ ન્યુઝ, ભાવનગર ગોહિલવાડ એ સંતો અને શૂરાની ભૂમિ છે. તો સાથે દાન- સખાવત કરવાં માટે પણ આ ભૂમી પાછળ પડતી નથી. અનાથ કે વૃધ્ધો માટે જમવાં, કપડાં સહિતની વ્યવસ્થા કરવાની હોય કે સામાજિક, ધાર્મિક કોઇપણ કાર્ય હોય આ ધરાં પરથી કોઇને કોઇને મદદનો હાથ આગળ આવતો રહ્યો છે. આવાં જ એક કિસ્સામાં માત્ર ૨૩ વર્ષની ઉંમરના અને ભાવનગરના તળાજાના ભેગાળી ગામના ઉપસરપંચ પી.ડી ડાભીએ તેમના જન્મ દિવસે ગામની શાળાના ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલાં ૨૦ ભૂલકાઓને પેન્સીલ અને સ્કૂલ બેગનું વિતરણ કર્યું હતું. શાળા પ્રવેશોત્સવ બે દિવસ બાદ જ રાજ્યમાં…
Read Moreભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી, જૂનાગઢ દ્રારા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્રારકા જીલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ આજ રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી, જૂનાગઢ દ્રારા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્રારકા જીલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જે પૈકી જૂનાગઢ જિલ્લા માં માન.ઇ.સી મેમ્બર ચંદ્રેશભાઈ હેરમાં ની આગેવાની હેઠળ રાધા દામોદર મંદિર , દામોદર કુંડ જૂનાગઢ ખાતે સમુહ યોગ નું આયોજન કરાયું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટીના કુલપતિ ડૉ. ચેતન ત્રિવેદી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નરસિંહ મહેતા યુનીવર્સીટી ના કુલસચિવ ડો. મયંકભાઈ સોની તથા સ્થાનિક કોલેજો ના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મિત્રો હાજર રહ્યા હતા. જૂનાગઢ ખાતે યોજાયેલ…
Read Moreચોમાસુ-૨૦૨૨ નાં અનુસંધાને સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત
હિન્દ ન્યુઝ, ભાવનગર ચોમાસુ-૨૦૨૨ નાં અનુસંધાને અતિવૃષ્ટી, પુર, ભારે વરસાદ, વાવાઝોડુ તથા અન્ય સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત પ્રજાજનોની ફરીયાદ/માર્ગદર્શન મેળવવા તેમજ માહિતીની આપ-લે માટે ભાવનગર મહાનગરપાલિકા ખાતે તેમજ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપનનાં ભાગરૂપે ૨૪ કલાક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકા કંટ્રોલ રૂમ નં.૦૨૭૮-૨૪૩૦૨૪૫, ૦૨૭૮-૨૪૨૪૮૧૬, ઘોઘા કંટ્રોલ રૂમ નં.૦૨૭૮-૨૮૮૨૩૨૩, ઘોઘા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૬-૨૨૨૦૦૯, ઉમરાળા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૩-૨૩૫૨૩૦, વલ્લભીપુર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૧-૨૨૨૪૩૫, પાલીતાણા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૮-૨૪૩૩૨૬, ગારીયાધાર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૩-૨૫૨૯૨૨, મહુવા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૪-૨૨૩૦૪૨, જેસર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૫-૨૮૧૪૦૦ તથા તળાજા કંટ્રોલ રૂમ…
Read More