હિન્દ ન્યુઝ, જામનગર મંત્રીએ સોનલ નગર, લાલવાડી અને માધાપર ભૂંગા વિસ્તારમાં પહોંચી વાલીઓ સાથે લાગણીસભર ગોષ્ઠિ કરી શિક્ષણનું મહત્વ સમજાવવાની સાથે રાજ્ય સરકારની શૈક્ષણિક યોજનાઓની માહિતી આપી જામનગર ખાતે યોજાયેલ ‘સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ’ માત્ર એક સરકારી ઔપચારિકતા પૂરતો મર્યાદિત ન રહેતા, રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના સંવેદનશીલ અને પ્રેરણાદાયી અભિગમનો સાક્ષી બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રીશ્રીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. શૈક્ષણિક કાર્યક્રમો પૂર્ણ થયા બાદ, ‘કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે’ તેવા રાજ્ય સરકારના…
Read MoreAuthor: Admin
મહિલા સશક્તિકરણ તરફ વધુ એક કદમ: નારી વંદન ઉત્સવ–૨૦૨૬ નર્મદા જિલ્લો
હિન્દ ન્યુઝ, સુરત રાજપીપળા ખાતે શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના હેઠળ ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી! જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વિશેષ ભરતીમેળામાં એસબીઆઈ લાઈફ, એમઆરએફ, યુકોહામા ટાયર્સ અને ક્રેડિટએક્સેસ જેવી નામાંકિત સંસ્થાઓ દ્વારા ૧૦૦થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ.
Read Moreધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે પૂરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ સહાયનું વિતરણ
હિન્દ ન્યુઝ, સુરત અંબિકા તાલુકાના અનાવલ અને વલવાડા ગામે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે રાજ્ય સરકારની રાહત સહાય યોજના અંતર્ગત પૂરથી અસરગ્રસ્ત ૨૧૫ પરિવારોને કેશ ડોલ સહાય અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આપત્તિગ્રસ્ત નાગરિકોને ઝડપથી રાહત અને સહાય પહોંચાડવા પ્રતિબદ્ધ છે. પૂરથી અસરગ્રસ્ત પરિવારોને સમયસર સહાય મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુનિયોજિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સહાયનો લાભ અંબિકા તાલુકાના આંગળધરા, કોસ, વેહવલ, ગાંગડીયા, કુમકોતર, અનાવલ, તરકાણી, લસણપોર, બુટવાડા,…
Read Moreભ્રષ્ટાચાર સામે ‘ઝીરો ટોલરન્સ’: પંચાયતોના વાર્ષિક ઑડિટ બાદ ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ ફરજિયાત
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પારદર્શક પંચાયતની દિશામાં વધુ એક મહત્ત્વનું પગલું ભરતા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ને સૂચના આપી છે કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઑડિટ પૂર્ણ થતાં જ ફરજિયાત ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ યોજવામાં આવે, જેથી ગંભીર ગેરરીતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે. ઉલ્લેખનીય છે કે, પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે તા.28/07/2026ના રોજ એક પરિપત્ર જાહેર કરી સમગ્ર રાજ્યમાં નવી પ્રક્રિયા અમલમાં મૂકી છે. નવી વ્યવસ્થા મુજબ હવે દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતનું ઑડિટ પૂર્ણ થતાં…
Read Moreગાંધીનગર ખાતે તા. 6થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલા ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા. 6થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલા ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ એક્ઝિબિશનની મુલાકાત દરમિયાન ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ગોવા સહિતના વિવિધ રાજ્યોના સ્ટોલ્સ નિહાળ્યા તેમજ સ્ટોલ ધારકો સાથે વાતચીત કરીને સંબંધિત રાજ્યોની પ્રવાસન પ્રોત્સાહન યોજનાઓ સહિતની વિગતો પણ જાણી. ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેર-2026ની આ એડિશનમાં 900થી વધુ એક્ઝિબિટર્સ તેમજ જુદા-જુદા રાજ્યોના પ્રવાસન વિભાગો ભાગ લઈ રહ્યા છે; જેમાં ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખાઉંટે તથા ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ…
Read Moreડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના બનાસકાંઠાના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રના નિર્માણ અર્થે ભૂમિપૂજન અને ‘પહેલી ઈંટના સાક્ષી’ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા આજે પાલનપુર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના બનાસકાંઠાના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રના નિર્માણ અર્થે ભૂમિપૂજન અને ‘પહેલી ઈંટના સાક્ષી’ કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સંપન્ન થયું. આશરે ₹10 કરોડના ખર્ચે નિર્માણ પામનારું આ અદ્યતન શૈક્ષણિક અને નિવાસી કેન્દ્ર બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઘરઆંગણે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ, ડિજિટલ લર્નિંગ અને શૈક્ષણિક સેવાઓ મેળવવાનો મજબૂત આધાર બનશે. આ પ્રસંગે ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને…
Read More‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા કર્મયોગી દિવસ’ ની ઉજવણી
હિન્દ ન્યુઝ, બીમહિલા અને બાળવિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા કર્મયોગી દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ -૨૦૧૩ અંતર્ગત જાગૃતિ સેમીનાર યોજાયો હતો. દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સોનલ રાઠોડે આઈ.સી.ડી.એસ અને મહિલા પાંખના કાર્યો અને માળખા વિશે જાણકારી આપી હતી. ઉપરાંત તેમણે ઘરેલુ હિંસા, દહેજ પ્રતિબંધક અને કામકાજના સ્થળે જાતિય સતામણીના કાયદાની મુખ્ય જોગવાઈઓ, શબ્દપ્રયોગ-ચેષ્ટા સહિત જાતિય સતામણીના પ્રકાર, સંગઠિત-અસંગઠિત ક્ષેત્રની જોગવાઈઓ, સતામણીનો ભોગ બને તો ફરિયાદ, સ્થાનિક-આંતરિક સમિતિની રચના,વળતર અને રાહત વિશે વિસ્તૃતમાં…
Read Moreતા. ૮ ઓગસ્ટે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન સંદર્ભે તંત્ર સજ્જ
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. ૮ ઓગસ્ટના રોજ ‘મોન્સૂન ફેસ્ટિવલ – ૨૦૨૬’ના ઉદ્ઘાટન પ્રસંગે સાપુતારાની મુલાકાતે પધારી રહ્યા છે. તેમની આ મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમાર સહિત વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓએ સ્થળ-મુલાકાત લઈને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા હાથ ધરી હતી. વર્ષ ૨૦૦૯થી તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવના પરિણામે સ્થાનિક આદિવાસી સમાજની સંસ્કૃતિ, લોકનૃત્ય, લોકસંગીત અને હસ્તકલાને એક નવી ઓળખ મળી છે. આ ઉપરાંત, સ્થાનિક મહિલાઓ, હોટેલ ઉદ્યોગ, પરિવહન ક્ષેત્ર, વેપારીઓ, કલાકારો…
Read More“મહિલા નેતૃત્વ દિવસ” નિમિત્તે મહિલા સરપંચઓ તથા બાલિકા પંચાયતની દીકરીઓનો સન્માન અને સંવાદ કાર્યક્રમ યોજાયો
‘નારી વંદન ઉત્સવ’ હિન્દ ન્યુઝ, વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, વલસાડ દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા નેતૃત્વ દિવસ” નિમિત્તે કપરાડા તાલુકા પંચાયત ખાતે મહિલા સરપંચો તથા બાલિકા પંચાયતની દીકરીઓ સાથે સન્માન અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આનંદ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, કપરાડા દ્વાએઆ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારવામાં આવ્યા હતા. મહિલાઓ અને બાલિકાઓના નેતૃત્વ, ગ્રામ વિકાસમાં તેમની સક્રિય ભૂમિકા અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બાલિકા પંચાયતની દીકરીઓને તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે પંચાયત…
Read Moreધરમપુર-ટોકરપાડા ક્રોસિંગ પર ઝડપી કામગીરી દ્વારા રસ્તાનો મહત્વપૂર્ણ સંપર્ક પુનઃસ્થાપિત કરાયો
હિન્દ ન્યુઝ, વલસાડ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરીને ધરમપુર મકડાન ધામની ટોકરપાડા રોડ પર નદીના ક્રોસિંગનું સફળતાપૂર્વક સમારકામ કરવામાં આવ્યું છે. આ ઝડપી હસ્તક્ષેપે સ્થાનિક લોકો માટે અવિરત કનેક્ટિવિટી સુનિશ્ચિત કરી છે. ભારે વાહનો માટે આ નીચાણવાળું ક્રોસિંગ અત્યંત મુશ્કેલ બની ગયું હતું. રસ્તાની ખરાબ અને અસમાન સપાટી પર માટી નાખવા માટે ડમ્પર ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રક અને JCB સહિતની જરૂરી મશીનરી તૈનાત કરીને કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ટીમોએ અત્યંત કાર્યક્ષમતાથી કામ કરી, માટી પાથરીને સપાટીને…
Read More